રવિવાર 25 ઓગસ્ટનાં ‘‘ગુજરાતમિજ્ઞ’’ દૈનિકની રવિવારીય પૂર્તિમાં ઈન સાઈડ આઉટસાઈડ’ તથા ‘જીવનશરિતાને તીરે’ કોલમ અંતર્ગત અંધશ્રધ્ધા નિર્મૂલનના મુદ્દા વિશે સચોટ ચર્ચા થઈ....
પુણ્યશાળી આત્મા કોણ? તેવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બુદ્ધે તેમના શિષ્યને પૂર્વજન્મનું પુણ્ય ભોગવતા અને સદેહે જીવન વ્યતીત કરતા જીવાત્માના લક્ષણો વર્ણવ્યાં છે....
રાજકીય ક્ષેત્ર થોડુ ડહોળાયેલુ છે.ખાનગી ક્ષેત્રમાંથી સરકારી અધિકારીઓની નિમણૂંક કરવાની દરખાસ્ત બાબતે કેંદ્ર સરકારે પરોઠના પગલા ભરવા પડ્યા છે. આ દરખાસ્તથી કેંદ્ર...
અમેરિકા અને ચીન વચ્ચેનું વેપાર યુદ્ધ આમ તો વર્ષોથી ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચે એકબીજા પર આકરા આયાત...
અમદાવાદ: પશ્ચિમ બંગાળની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી નથી કે, બીજી બાજુ...
રાજ્ય સરકાર અને વડોદરા મહાનગર પાલિકાના શાસકોએ વડોદરાને હાલ પૂરતું પૂરમાંથી મુક્તિ અપાવવા આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે....
ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળે પડતર પ્રશ્ને નોટિસ ફટકારી : યુનિયનના દબાણ અને ધાક-ધમકીને તાબે થઈને યુનિયનના કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા અન્યાય થતો...
તમામ લોકોને સહી સલામત શેલ્ટર હોમ તથા સ્કૂલોમાં ખસેડી તેમના માટે તમામ પ્રકારની સુવિધા પૂરી પાડી સતત વરસાદ વરસવાના કારણે આજવા ડેમના...
ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈ પર લઈ ગયા બાદ જય શાહ આઈસીસી તરફ વળ્યા છે. ICCએ જય શાહને મોટી જવાબદારી સોંપી છે. જય...
સુરત : ગુજરાતમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 245 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં રાજકોટ અને લોધીકામાં 8...