માત્ર દેશના જ નહીં પણ વિશ્વના રામભકતોને રામમય કરનારા અયોધ્યાના ભવ્ય અનેદિવ્ય પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદના ચોથા દિવસે દેશનો 75મો ગણતંત્ર દિવસ 26મી...
નડિયાદ, તા.30ખેડાના મહીજ ગામે મધરાત બાદ બે હત્યારાઓએ એક વૃદ્ધને લાકડી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા છે. એક્ટીવા પર આવેલા બે શખ્સોએ...
આણંદ, તા. 30ચારૂસેટ કેમ્પસ માટે રૂપિયા એક કરોડનું માતબર દાન આપનાર મૂળ પાળજના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના...
આકાશમાંથી પડતું પાણી 1. ગંગા 2. યમુના 3. નર્મદા 4. તાપી 5. કાવેરી કે ગોદાવરી, રૂપે ઓળખાય, પણ સમુદ્રમાં ભળ્યા પછી એ...
૨૬મી જાન્યુઆરીની સીટી પલ્સ પૂર્તિ નો ‘સુરતી વાનગી’ વિષેનો લેખ સત્ય હકીકત છે. સુરત શહેરે છેલ્લાં સાઠ વર્ષથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ...
આણંદ, તા.30આણંદ પાલિકા વિસ્તારમાં આવેલા ચાર તળાવની સાફ સફાઈ બહાને 17 લાખ જેટલી માતબર રકમ ખર્ચી નાખવા માટે તખ્તો ગોઠવાયો છે. પાલિકામાં...
છોકરો કાંઈક કમાશે તો, ૪ પૈસા ઘરમાં આવશે.૪ પૈસા કમાશો તો, પાંચમાં પુછાશો અથવા ૪ પૈસા કમાવવા માટે, માણસ રાત દિવસ કામ...
પોતાનો અભ્યાસક્રમ પૂરો કરીને આશ્રમ છોડીને જતાં શિષ્યો ગુરુજીને આખરી પ્રણામ કરવા આવ્યા.ગુરુજીએ બધાને આશીર્વાદ આપ્યા.એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, અમને કોઈ એવી...
ઓગણીસમી સદી પહેલાંના ભારતીય સમાજનું માળખું પરંપરાના પાયા ઉપર અવલંબિત હતું, જેમાં ધર્મ આખરી નિયંત્રક સત્તા હતી. પરંતુ ઔદ્યૌગિક ક્રાંતિ બાદ અંગ્રેજી...
ઇન્ડિયા ગઠબંધન છોડીને ફરીથી ભાજપ સાથે હાથ મિલાવવા માટે નીતીશ કુમાર કોંગ્રેસથી આટલા નારાજ કેમ થયા? નીતીશને શા માટે શંકા હતી કે...