દાહોદ: દાહોદમાંથી પસાર થતાં જેકોટ – રેટીયા – બોરડી રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે અલગ અલગ સમયે એક મહિલા અને એક પુરૂષ...
ગરબાડા: ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે કામોના બીલો બાબતે આત્મવિલોપન કરવા આવેલ વડવા ગામના સરપંચના પતિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી....
પેટલાદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા બોરસદ અને પેટલાદ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર જાહેરનામું સરકાર...
આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ બનેલી હોટલ બ્લ્યુ આઈવી ફરી ચર્ચામાં આવી છે. હોટલનું બાંધકામ નિયમ મુજબ ન હોવાથી...
નડિયાદ: પ્રદૂષણ મામલે ફરી એકવાર નડિયાદ નગરપાલિકા તંત્ર ભીંસમાં મુકાયુ છે. મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે સંકલન સમિતિની બેઠકમાં નડિયાદ પ્રશાસનના ડમ્પિંગ સાઈટે...
કોરોનામાં પણ ઘણાં લોકોનાં અકાળ મૃત્યુ થયાં છે…. પોતાનું અને કુટુંબનું જીવન બચાવવા એક દીવો પ્રગટાવજો!પ્રકાશ અને ઉલ્લાસનું મહાપર્વ દીપાવલી આવે છે....
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું: આજથી મીઠાને સૌ ‘સબરસ’ તરીકે ઓળખશે અને મીઠું શુકનવંતુ ગણાશે! સબરસ…….. સબરસનો અર્થ:- મીઠું, નમક (ગુજરાતમાં દિવાળીની પાછલી રાતે...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)નાં કેદારનાથ(Kedarnath)માં એક હેલિકોપ્ટર(Helicopter) ક્રેશ(Crash) થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે....
સુરત: (Surat) સુરત શહેરમાં આર્થિક ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યો છે, ત્યારે આ શહેરની એક મોટી સમસ્યા વ્યાજખોરીની છે. નાના, ગરીબ...
વાઘ/વાગ્બારસ- તા. 21.10.2022 આસો વદ, 11/12 ને શુક્રવાર – રમા એકાદશી તથા વાઘ/વાગ્ બારસ. -(સાંજે 17.22 સુધી એકાદશી તિથિ રહેશે ત્યાર બાદ...