Business

વિશ્વામિત્રીના તમામ બ્રિજ પરથી વાહનો દોડતા થયા, અલકાપુરી ગરનાળું હજુ બંધ

વિશ્વામિત્રી નદીમાંથી પાણી ઓસરવા માંડતા વિવિધ બ્રિજ ખુલ્લા થયા છે. કાલા ઘોડા, એલ એન્ડ ટી અને મંગળ પાંડે સહિતના બ્રિજ પરથી ટ્રાફિક ધમધમતો થયો છે. જોકે , હજુ રેલવે સ્ટેશન પાસેના અલકાપુરીના ગરનાળામાં પાણી ભરાયેલા હોવાથી અહી વાહન વ્યવહાર શરૂ થયો નથી.

Most Popular

To Top