Gujarat
જૂનાગઢ નજીક ગોઝારો અકસ્માત: સોમનાથ અસ્થિ વિસર્જન માટે જતા બનાસકાંઠાના પરિવારની કાર ટ્રક પાછળ ઘૂસી, 4ના મોત
જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક શનિવારે (11 જુલાઈ) વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ...