SURAT
શ્રીજીના આગમન સાથે બ્રાહ્મણો પણ વ્યસ્ત: સુરતમાં ગણેશ સ્થાપના માટે અગાઉથી સમય બુક કરાવવો પડ્યો
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન 80 હજારથી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના થતાં કર્મકાંડી બ્રાહ્મણોની ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે. ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્તમાં...