સુરતઃ સુરત જાણે નકલી ચીજવસ્તુઓનું એપીસેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. પનીર, ઘી, તેલ બાદ હવે નશાકારક પદાર્થો જેવા કે તમાકુ,...
સુરતઃ સુરત શહેરમાં આગજનીની વધુ એક ઘટના બની છે. આજે તા. 13 સપ્ટેમ્બરને શુક્રવારની વહેલી સવારે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલા ટાઇલ્સ...
સુરતઃ વર્ષોથી સુરત શહેરમાં ગણપતિ ઉત્સવની શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એક બાદ એક આઘાતજનક ઘટનાઓ બની રહી છે....
સુરતઃ છેલ્લાં કેટલાંક સમયથી સુરત સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. ત્યારે આજે સુરત શહેરના કતારગામ વેડ રોડ વિસ્તારમાં...
સુરતઃ સુરત શહેર સ્વચ્છતા, શુદ્ધ હવા અને ઈલેક્ટ્રીક બસ દોડાવવાના મામલે ભલે દેશના અન્ય શહેરો કરતા આગળ હોય પરંતુ દુઃખની વાત એ...
સુરતઃ ગઈ તા. 8 સપ્ટેમ્બરને રવિવારની રાતે સૈયદપુરાના વરિયાવી બજારમાં ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અંજપાભરી સ્થિતિ છે. પત્થરમારાની...
સુરતઃ રવિવારે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટનાના પડઘાં શાંત નથી થયાં ત્યાં હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવવાની બીજી એક...
સુરતઃ રવિવારે રાતે શહેરના સૈયદપુરા વિસ્તારમાં વરિયાવી ચા રાજા નામથી ઓળખાતી ગણેશ પ્રતિમા પર પત્થરમારાની ઘટના ક્ષણિક આવેશ કે ઉશ્કેરાટમાં બની નથી....
સુરતઃ રાજ્યમાં મેઘરાજાનું વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડામાં મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું...
સુરતઃ રવિવારની રાત્રે સૈયદપુરામાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર મુસ્લિમો દ્વારા પત્થરમારો કરાયા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ છે....