‘ઓપરેશન સિંદૂર’ પછી સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો આતંકવાદ સામે ભારતના કડક વલણનો સંદેશ લઈને વિદેશ જશે. કેટલાક પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ શાસક પક્ષોના નેતાઓ કરશે...
કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઓપરેશન સિંદૂરનો રાજકીય લાભ લેવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને...
ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. આજે શરૂઆતના કારોબારમાં બજાર લાલ નિશાનમાં હતું અને લાંબા સમય સુધી નકારાત્મક વલણમાં વેપાર કરવાનું...
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ સોમવારે ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. જોકે આજે મંગળવારે ભારતીય બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો....
IPL 2025 માં અત્યાર સુધીમાં 57 મેચ રમાઈ છે. સિઝનની 58મી મેચ 8 મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી વચ્ચે રમાઈ...
ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. સેનાએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે...
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ, સંરક્ષણ મંત્રાલયે શનિવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આમાં આર્મી તરફથી કર્નલ સોફિયા કુરેશી,...
કચ્છમાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલાના પ્રયાસ થઇ રહ્યાં છે. ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન બેબાકળું બન્યું છે અને સતત ભારત પર...
ભારત દ્વારા વારંવાર હુમલાનો ભોગ બન્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાની સેના હવે પોતાના જ લોકોનું નિશાન બની ગયા...
ભારતે પાકિસ્તાન સામે વળતા હુમલા શરૂ કરી દીધા છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા શરૂ કરી દીધા...