અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફરી ભારતને ધમકી આપી હતી કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર ‘નોંધપાત્ર’ રીતે યુએસ ટેરિફ વધારશે...
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય પક્ષે મંગળવારે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું. પહેલગામ આતંકવાદી હુમલા અંગે પીએમ...
સુપ્રીમ કોર્ટ 8 ઓગસ્ટ શુક્રવારના રોજ કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો રાજ્ય દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશ માંગતી અરજી પર...
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનું ટ્રમ્પ અને પીએમ મોદી વિશેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું,...
ગઈ તા. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. હવે આ મામલે સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના...
આજે સોમવારે 28 જુલાઈએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય કાર્યવાહીમાં 100...
થાઈલેન્ડ સાથે ચાલી રહેલા સરહદ વિવાદમાં કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે લડાઈ તાત્કાલિક બંધ કરવાથી...
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે કહ્યું કે તેમને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા પાછળના વાસ્તવિક કારણ વિશે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે ભાઈઓની નિકટતા સતત વધી રહી છે. રવિવારે ફરી એકવાર આ વાત જોવા મળી જ્યારે મનસેના વડા રાજ ઠાકરે ઉદ્ધવ...
બિહારની સૌથી મોટી વિપક્ષી પાર્ટી આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે શનિવારે એક મોટી જાહેરાત...