મુંબઈઃ રતન ટાટાના મૃત્યુ બાદ ટાટા ગ્રુપની કમાન કોણ સંભાળશે તેની પર સસ્પેન્સ સર્જાયું હતું. આજે ટાટા ગ્રુપની બેઠક મળી હતી, જેમાં...
નવી દિલ્હીઃ જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ પર લખનૌમાં ફરી એકવાર રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે. અખિલેશ યાદવ જેપી સેન્ટરમાં શ્રદ્ધાંજલિ આપવા માટે...
સુરતઃ માંગરોળના મોટા બોરસરા ગામની સીમમાં 17 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મના કેસમાં ભાગતો ફરતો ત્રીજો નરાધમ આરોપી આખરે ઝડપાઈ ગયો છે....
મુંબઈઃ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ ઉદ્યોગપતિ રતન ટાટાના આજે તા. 10 ઓક્ટોબર 2024ની સાંજે મુંબઈના વરલી ખાતે આવેલા સ્મશાનગૃહમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર...
નવી દિલ્હીઃ ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ...
મુંબઈઃ ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. રતન ટાટાએ બુધવારે તા. 9 ઓક્ટોબર...
મુંબઈ: રતન ટાટા નામને કોઈ ઓળખની જરૂર નથી. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં 86...
નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર મોટું રાજકીય ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. પીડબ્લ્યુડી (PWD)એ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરી...
નવી દિલ્હીઃ વર્ષ 2024 માટે કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્રનો નોબેલ પ્રાઈઝ ડેવિડ બેકર, ડેમિસ હાસાબીસ અને જ્હોન એમ. જમ્પરને આપવામાં આવ્યો છે....
નવી દિલ્હીઃ નવરાત્રિના શુભ પર્વ નિમિત્તે આજે મોદી કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. ગરીબો માટે સરકારે આવકારદાયક નિર્ણય લીધો છે. ગરીબોને પ્રધાનમંત્રી...