જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ વિનય નરવાલ સહિત 26 નિઃશસ્ત્ર પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી....
ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજોને એલર્ટ પર રાખ્યા છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં જહાજ વિરોધી અને વિમાન વિરોધી ગોળીબારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત...
વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું, ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવા લાગ્યા છતાં સુરત શહેરમાં અકસ્માતના બનાવ ઘટી રહ્યાં નથી. પાછલા 12 કલાકમાં બે જીવલેણ...
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે બાબા રામદેવ પર તીખી ટિપ્પણી કરી. જસ્ટિસ અમિત બંસલે કહ્યું કે રામદેવ કોઈના નિયંત્રણમાં નથી. તેઓ પોતાની દુનિયામાં રહે...
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે મોટી માહિતી સામે આવી છે. એફઆઈઆરમાં ખુલાસો થયો છે કે આતંકવાદીઓએ હુમલામાં પાકિસ્તાની હથિયારોનો ઉપયોગ કર્યો હતો....
દેશના ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જોકે હવે લોકોને ગરમીથી થોડી રાહત મળવાની છે. હવામાનમાં ફેરફારની અપેક્ષા છે. એજન્સીઓએ આગાહી...
પહેલગામ હુમલા અંગે થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. આ અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે. નિવૃત્ત ન્યાયાધીશોની દેખરેખ હેઠળ...
શહેરનાં સલાબતપુરામાં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવીને ભાડે આપનાર વેપારી વિરૂદ્ધ કોર્પોરેશનમાં અરજી કરીને ધંધો કરવો હોય તો...
ભારતની નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ માનાતું આધુનિક લડાકુ જહાજ INS સુરત આજે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર પહોંચી ગયું છે. યુદ્ધ જેવી...
પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે. પહેલગામ આતંકવાદી હુમલામાં NIA ની શંકાની સોય અચાનક ફરી ગઈ છે. પહેલગામ હુમલામાં પ્રતિબંધિત...