દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આતંકવાદી ઉમર નબીના પુલવામા આવેલા...
સુરત: સુરત શહેરમાં હાલમાં ચૂંટણી પંચના આદેશથી ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા પરવત પાટીયા વિસ્તારમાં બીએલઓની ભાજપના...
સુરત: સચીન-નવસારી રોડ ઉપર આવેલા ડી-માર્ટ સ્ટોરમાં એક ગ્રાહકે મોંઘી વસ્તુઓ પર સસ્તી વસ્તુઓના સ્ટીકર ચોંટાડી છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના...
સુરતઃ કેન્દ્ર સરકારે આખરે ત્રણ વર્ષ પછી યાર્ન અને યાર્નના બેઝિક રો મટિરિયલ્સ પરથી કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ હટાવી લેતા સુરતના કાપડ ઉદ્યોગમાં...
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ આવી ગયા છે. બિહારના લોકોએ તેજસ્વી યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ને જાકારો આપ્યો છે....
( પ્રતિનિધી )વડોદરા,તા.14 વડોદરા શહેરમાં હાલ વરસાદ નથી તેમ છતાં પણ હજી શહેરના કેટલાક રહેણાંક વિસ્તારોમાં વન્યજીવો આવી જતા હોવાના કિસ્સા સામે...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતામાં ચાલી રહેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. પહેલીવાર ભારતીય ટીમની પ્લેઇંગ 11માં 6 લેફટી...
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના ટ્રેન્ડમાં NDAનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે. 243 સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો 121 છે અને NDA 160 બેઠક...
મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજ રોજ શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક કાર ખાડામાં પડી...
પંજાબમાં ફરી એક વાર ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે. શીખ કેદીઓની મુક્તિની માંગ સાથે કૌમી ઈન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનોએ દિલ્હી તરફ...
માનનીય નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર તેના શાસનનાં અગિયાર વરસ પૂરાં કરી ચૂકી છે અને ગુજરાતમાં ભાજપ સરકાર...
હવાનું પ્રદૂષણ કુદરતી અને માનવસર્જિત પણ હોઈ શકે છે. આ માટે કાયમી ઉકેલ ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય છે. આપણા દેશમાં ખાસ...
આજ રોજ શુક્રવારે સવારે બિહાર ચૂંટણી પરિણામોની ગણતરી શરૂ થતાં જ ભારતીય શેરબજારમાં ગભરાટ જોવા મળ્યો છે. ચૂંટણીમાં NDA આગળ હોવાનું દેખાઈ...
‘ખુશહાલ જિંદગી તરફ’ નામનો એક સરસ સેમિનાર હતો.બધાં જ લોકો જીવનમાં ખુશી શોધતાં હોય છે એટલે સેમિનારમાં ભાગ લેવા ઘણાં લોકો આવ્યાં...
ઈન્સ્યુલિનના શોધક સર ફ્રેડકીક બેન્ટીંગનો જન્મ 14 નવે, 1891 નાં રોજ થયો હોવાથી તેમની સ્મૃતિમાં 14-નવે.ને ‘‘વર્લ્ડ ડાયાબિટીસ ડે’’ તરીકે મનાવાય છે....
જ્યારથી અમેરિકામાં સત્તા પરિવર્તન થયું અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી દુનિયાભરમાં અફરા તફરી મચી ગઈ છે, ભારત સાથે ખાસ...
રસ્તા પરિવહન વિભાગના 2023ના આંકડા મુજબ રસ્તા અકસ્માતોમાં કુલ મૃત્યુના 45 ટકા મૃત્યુ ટુ-વ્હીલર સવારોના થયા હતા. 2014માં આ આંકડો ફક્ત 30...
આતંકવાદનું કારણ આપતા કાશ્મીરના ભુતપૂર્વ ગવર્નર જગમોહન, તેમના મૂળ પુસ્તક ‘માય ફ્રોઝન ટર્બુલન્સ’ જે ગુજરાતીમાં ‘થીજેલા વમળ’માં જણાવે છે તેમનો (આતંકવાદીઓનો) મુખ્ય...
આજે ૧૪મી નવેમ્બર, બાળદિન એટલે કે જવાહરલાલ નહેરુની જન્મ-શતાબ્દી. એક સમયના લોકલાડીલા નેતા, લગભગ સત્તર વર્ષો સુધી દેશના વડાપ્રધાન રહી ચૂકેલા જવાહરલાલ...
અમેરિકાના અર્થતંત્રની સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરી હોવાના દાવાઓ વચ્ચે હાલ એવા અહેવાલ આવ્યા છે કે ચાલુ વર્ષમાં અનેક કંપનીઓએ લાખો લોકોને નોકરીમાંથી...
દુનિયામાં અનેક યુદ્ધો અટકાવીને નોબેલ પીસ પ્રાઇઝ માટે દાવેદારી નોંધાવનારા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પડોશી દેશ વેનેઝુએલા સામે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરી...
દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી કરતા એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ રદ કર્યું છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન...
પુણેના બાહરી વિસ્તાર નવલે બ્રિજ પાસે ગુરુવારે સાંજે ટ્રકની બ્રેક ફેલ થતાં વીસથી 25 વાહનો અથડાયા હતા. ટ્રક અને કન્ટેનર વચ્ચે ફસાયેલી...
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં મુશ્કેલીમાં છે. શ્રીલંકાની ટીમ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે જ્યાં ત્રણ મેચની ODI શ્રેણી ચાલી રહી છે. પાકિસ્તાની ટીમે...
વડોદરા, તા. ૧૩: વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવે આજે એલેમ્બિક ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના પ્રમુખ...
સ્થાનિક કાર્યકરનો આક્ષેપ, ચકાસણીની જાણ થતાં જ તંત્રનો તાત્કાલિક પેચવર્ક કરીને ખામી છુપાવવાનો પ્રયાસ, માટી પર જ ડામર પાથરવાની હકીકત સામે આવી...
લાલ કિલ્લા વિસ્ફોટ બાદ રાજધાની દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. દરમિયાન દિલ્હી પોલીસે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી...
રાજીવ ગાંધી બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ રામાશંકર શર્માએ બુધવારે જાહેરાત કરી હતી કે ખેડૂતો અને સ્વતંત્રતા સેનાનીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ...
ઉત્તમ પરિણામ ધરાવતા 47 વિદ્યાર્થીઓને સીયુજી પદકથી સન્માનિત કરવામાં આવશે : સુવર્ણ પદકો અનુક્રમે વિદ્યાદેવી અગ્રવાલ, શાંતા કરિસિદ્ધપ્પા અને કવિ પિનાકિન ઠાકોરના...
દાહોદ : દાહોદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બે અલગ અલગ શાખાઓમાં થયેલા રૂ. 6.34 કરોડના લોન કૌભાંડના ગુનાનો ભેદ આખરે ખુલ્લો...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આતંકવાદી ઉમર નબીના પુલવામા આવેલા ઘરને IEDથી તોડી પડાયું છે. ઉમર નબીના DNA રિપોર્ટથી તેની ઓળખની પુષ્ટિ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગઈ તા. 10 નવેમ્બરે થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓ સતત મોટી કાર્યવાહી કરી રહી છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 10 વધુના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. તપાસ દરમિયાન સુરક્ષા દળોએ મુખ્ય આરોપી તરીકે આતંકવાદી ડૉ. ઉમર નબીને જાહેર કર્યો હતો. તેની પુષ્ટિ થતા જ ગુરુવાર અને શુક્રવારની રાત્રે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આવેલ તેના ઘરને IEDથી ઉડાવી દેવામાં આવ્યું.
પોલીસ મુજબ ઉમર નબી જ લાલ કિલ્લા પાસે વિસ્ફોટકોથી ભરેલી Hyundai i20 કાર ચલાવી રહ્યો હતો. ઘટનાસ્થળેથી મળેલા ડીએનએ નમૂનાઓને તેની માતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવ્યા અને બંને મળતા આવતા તેની ઓળખ ચોક્કસ થઈ હતી.
VIDEO | Delhi terror blast: The residence of Dr Umar Nabi, accused in the Red Fort blast, has been demolished in Pulwama, Jammu and Kashmir.#Delhiblast #Pulwama #Terror
— Press Trust of India (@PTI_News) November 14, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/xJSVxkAZkY
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉમર પુલવામાના કોઇલ વિસ્તારમાં રહેતો હતો. તેના ઘરને તોડી પાડવાની કાર્યવાહી કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી હતી. પોલીસએ તેના માતા-પિતા અને બે ભાઈઓને અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીર ખીણમાં 500થી વધુ સ્થળોએ દરોડા પાડી ચૂકી છે અને 600થી વધુ લોકોની પૂછપરછ ચાલી રહી છે.
ગુપ્તચર એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા 8 આતંકવાદીઓની ટોળકી દેશભરમાં આવતી તા.6 ડિસેમ્બરે (બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠે) અનેક સ્થળોએ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહી હતી. આ માટે તેઓએ 32 કારની વ્યવસ્થા પણ તૈયાર કરી દીધી હતી. જોકે દિલ્હી વિસ્ફોટ બાદ તેમની યોજના સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ ગઈ છે.
દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ રાત્રે 9 વાગ્યે થયો હતો જેમાં 12 લોકોને સ્થળ પર જ મોત નિપજ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણ ઘાયલની હાલત હજી પણ ગંભીર છે. સુરક્ષા એજન્સીઓ હવે આ આખા નેટવર્કને ખતમ કરવા માટે મક્કમ છે અને તપાસ ઝડપથી આગળ વધી રહી છે.