છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં એકસાથે 41 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. જેમાંથી 32 નક્સલીઓ પર લાખો રૂપિયાનું ઇનામ...
દક્ષિણ આફ્રિકા સામે શરમજનક ક્લીન સ્વીપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી પાછળ પડી ગઈ :s. ગુવાહાટીમાં...
શેરબજારમાં આજે લાંબા સમય પછી રેકોર્ડબ્રેક તેજી જોવા મળી હતી. બજાર ઓલટાઈમ હાઈની ખૂબ નજીક છે. સ્થાનિક બજારમાં આ તેજી વૈશ્વિક બજારોમાં...
વડોદરા તા.26ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં ડિજિટલ એરેસ્ટ કરીને ધમકી આપતા ગભરાઈ ગયેલા ખેડૂતે આપઘાત કરી લીધો હતો. આત્મ હત્યા કરવા મજબૂર બનેલા...
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ક્યાં છે?, આ સવાલ પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર ઈમરાન ખાન અંગે તરેહ તરેહની...
સુરત શહેરમાં કોર્પોરેટરો દ્વારા જાહેરમાં ભવ્યાતિભવ્ય જન્મદિનની ઉજવણીનાં વિવાદ વચ્ચે માથાભારે ઇસમો દ્વારા પણ છડેચોક જાહેરનામાનો ભંગ કરીને જન્મ દિનની ઉજવણી કરવામાં...
ભારત 12 મહિનામાં બીજી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ થયું ત્યારે વિરાટ કોહલીના મોટા ભાઈ વિકાસ કોહલીએ મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને...
સુરત સહિત રાજ્યભરમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ વીજ મીટર વિરૂદ્ધ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ...
બુધવારે (26 નવેમ્બર) ગુવાહાટી ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી હારનો સામનો કરવો પડ્યો, જે રનની દ્રષ્ટિએ સૌથી મોટો ટેસ્ટ પરાજય...
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. રાજકોટના માલવિયાનગર પોલીસની ટીમ ખાનગી...
ગુવાહાટી ખાતે રમાયેલ બીજા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનની વિશાળ હાર આપીને આ ટેસ્ટ સીરિઝમાં 2-0થી જીત મેળવી. ટેસ્ટ ઇતિહાસમાં રનની...
*:ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન* *ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા: આરોપીઓ પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી...
દિલ્હીના લાલ કિલ્લા પાસે ગત તા.10 નવેમ્બરે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ એક આરોપી સોયેબને ધરપકડ કરી છે....
ભારતમાં આજે તા.26 નવેમ્બર બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. 1949ના આ જ દિવસે દેશે પોતાનું બંધારણ સત્તાવાર રીતે અપનાવ્યું હતું. આ અવસરે...
ઉત્તર પ્રદેશમાં એક હૃદયવિદારક અકસ્માત સામે આવ્યો છે. આજે તા. 26 નવેમ્બર બુધવારે વહેલી સવારે લગ્ન સમારોહથી પાછા ફરી રહેલી જાનૈયાઓની કાર...
કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં એક દિલદહોળી દેતી માર્ગ દુર્ઘટનામાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગીનું મોત નીપજ્યું. તેમની સાથે તેમના બે ભાઈઓનું પણ ઘટનાસ્થળે...
વિશ્વના અર્થતંત્રમાં કદી ન જોયેલી ઊથલપાથલ થઈ રહી છે, જેમાં જાપાન પણ જોડાયું છે. જાપાને વ્યાજના દર લગભગ શૂન્ય રાખવાના તેના ૩૦...
એક રાજા જંગલમાં ગયો હતો. ત્યાં તેને બે ગરુડનાં નાનાં બચ્ચાં મળ્યાં. રાજાને તે એટલાં ગમી ગયાં કે તે તેને પોતાના મહેલમાં...
ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયાને ધાર્યા કરતા વધુ ફટકાઓ પડ્યા હોવા...
સરકારો ક્યારેક તેમની બજેટ યોજનાઓનાં પાસાંઓ મીડિયા સામે લીક કરી દેતી હોય છે કાં તો જાહેર પ્રતિક્રિયા જાણવા માટે અથવા નાણાંકીય બજારો...
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ૧૦ નવેમ્બરે થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાએલ અલફલાહ યુનિવર્સિટીનાં ૧૮ ડૉકટરો પૈકી ડૉ.નબી આત્મઘાતી બન્યા. બાકી ૫ ને...
પોલિસને બાગાસું ખાતા મળ્યું પતાસું, નમનાર ગામ પાસે 112ની ટીમે અકસ્માતગ્રસ્ત કાર જોઈ સ્થાનિક પોલીસને જાણ કરી પોષડોડાના 11 થેલા ઉપરાંત પિસ્તોલ...
હિન્દી ફિલ્મ સૃષ્ટિના ધર્મેન્દ્રજીએ આ ફાની દુનિયાને અલવિદા કરી. ધરમ પાજી પોતાની ફિટનેસ બાબતે ખૂબ જ સક્રિય હતા અને જેના કારણે જે...
હાલમા સમગ્ર રાજ્યમા મતદારયાદી સુધારણાની સઘન ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં શાળાના શિક્ષકો સહીત અન્ય કર્મચારીઓ બી.એલ.ઓ.ની કામગીરીમા પોતાની ઉમદા...
આચાર્ય દેવો ભવ: આવું રૂગવેદમાં જાણવા મળે છે. શિક્ષક એટલે સમાજને રસ્તો બતાવનાર. નાગરિકોને જાગૃત કરનાર આજે શિક્ષક જ આટલો નબળો સાબિત...
છેલ્લા દસ વર્ષમાં જોવા મળ્યું કે એક છત નીચે રહેતી ત્રણ પેઢી વચ્ચે પરસ્પરતા, સહનશીલતા અને સંવાદ ઓછા થયા છે, કડવું છે...
મતદાર વિશેષ સુધારણા કાર્યક્રમ(SIR) ની કામગીરી સુરતમાં ચાલી રહી છે. જે અંતર્ગત વર્ષ 2002નાં મતદારો અને તેઓનાં સંબંધીઓની વિગતો માંગવામાં આવી રહી...
પાકિસ્તાની વાયુસેનાએ 25મી તારીખે મધ્યરાત્રિએ ખોસ્ત પ્રાંતના ગુરબાઝ જિલ્લામાં હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક જ પરિવારના દસ સભ્યો માર્યા ગયા, જેમાંથી...
મધ્ય ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક; બૂથ સ્તરની કામગીરીની ઝડપ વધારવા સૂચના વડોદરા :;ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી...
હેરિટેજ ઈમારતોની જાળવણી માટે ટોચના નિષ્ણાતોની મદદ, 130 ગાર્ડનનું નવીનીકરણ; પાણી ચોરી કરનારા સામે સખત કાર્યવાહી થશે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં એકસાથે 41 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. જેમાંથી 32 નક્સલીઓ પર લાખો રૂપિયાનું ઇનામ જાહેર હતું. આ ઘટનાને નક્સલવાદ વિરુદ્ધની લડતમાં મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે.
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં આજે તા. 26 નવેમ્બર બુધવારે સુરક્ષા દળો સામે 41 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓ લાંબા સમયથી જંગલ વિસ્તારોમાં સક્રિય હતા અને વિવિધ નક્સલી સંગઠનો સાથે જોડાયેલા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આમાંથી 32 નક્સલીઓના માથા પર કુલ લગભગ રૂ. 1.19 કરોડનું ઇનામ જાહેર હતું. સુરક્ષા એજન્સીઓએ આ આત્મસમર્પણને નક્સલવાદ સામેની લડાઈમાં મોટી જીત ગણાવી છે.
જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આત્મસમર્પણ કરનારાઓમાં અનેક ઉચ્ચ અને મધ્યમ સ્તરના નક્સલીઓ સામેલ છે. તેમનો લાંબા સમયથી નક્સલી પ્રવૃત્તિઓમાં સીધો સમાવેશ રહ્યો હતો.
9 નક્સલીઓ પર 8-8 લાખ રૂપિયાના ઈનામ જાહેર હતું
આ 9 નક્સલીઓમાં પાંડરુ હપકા ઉર્ફે મોહન, તેની પત્ની બંડી હાપકા, લક્કુ કોરસા, બદ્રુ પુનેમ, સુખરામ હેમલા, મંજુલા હેમલા ઉર્ફે શાંતિ, મંગલી માડવી ઉર્ફે શાંતિ, જયરામ કડિયામ અને પાંડો મડકમ ઉર્ફે ચાંદનીનો સમાવેશ થાય છે.
3 નક્સલીઓ પર 5-5 લાખ રૂપિયાના ઇનામ જાહેર હતું
કડિયામ ઉર્ફે મંગલ, જમાલી કડિયામ અને જોગી મડકમ ઉર્ફે માલતીનો સમાવેશ થાય છે.
ઉપરાંત તે સિવાય 12 નક્સલીઓ પર 2-2 લાખ અને 8 નક્સલીઓ પર 1-1 લાખ રૂપિયા સુધીનું ઇનામ જાહેર હતું.
આ તમામ નક્સલીઓ દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી, તેલંગાણા સ્ટેટ કમિટી અને ધમતારી-ગરિયાબંદ-નુઆપડા ડિવિઝન જેવા મહત્વપૂર્ણ નક્સલી સંગઠનો સાથે જોડાયેલા હતા. આત્મસમર્પણ દરમિયાન તેઓએ ભારતીય બંધારણ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકશાહી વ્યવસ્થામાં શાંતિપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ લીધો.
સરકારે દરેક આત્મસમર્પણ કરનારને રૂ. 50,000નું તાત્કાલિક પ્રોત્સાહન આપ્યું છે અને પુનર્વસન યોજનાઓ હેઠળ તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સહાય આપવામાં આવશે.
અધિકારીઓ મુજબ આ વર્ષે બીજાપુર જિલ્લામાં 528 નક્સલીઓની ધરપકડ અને 144 નક્સલીઓના એન્કાઉન્ટરમાં મોત નોંધાયા છે. આ તાજેતરનું આત્મસમર્પણ નક્સલવાદને નબળો પાડવામાં મહત્વપૂર્ણ પગલું ગણાય છે. તેમજ આ તમામ નક્સલીઓની પૂછ-પરછ કરવામાં આવશે અને તે મુજબ તેમના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.