બુધવારે (26 નવેમ્બર) ગુવાહાટી ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી હારનો સામનો કરવો પડ્યો, જે રનની દ્રષ્ટિએ સૌથી મોટો ટેસ્ટ પરાજય...
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. રાજકોટના માલવિયાનગર પોલીસની ટીમ ખાનગી...
ગુવાહાટી ખાતે રમાયેલ બીજા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનની વિશાળ હાર આપીને આ ટેસ્ટ સીરિઝમાં 2-0થી જીત મેળવી. ટેસ્ટ ઇતિહાસમાં રનની...
*:ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન* *ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા: આરોપીઓ પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી...
દિલ્હીના લાલ કિલ્લા પાસે ગત તા.10 નવેમ્બરે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ એક આરોપી સોયેબને ધરપકડ કરી છે....
ભારતમાં આજે તા.26 નવેમ્બર બંધારણ દિવસ ઉજવાઈ રહ્યો છે. 1949ના આ જ દિવસે દેશે પોતાનું બંધારણ સત્તાવાર રીતે અપનાવ્યું હતું. આ અવસરે...
ઉત્તર પ્રદેશમાં એક હૃદયવિદારક અકસ્માત સામે આવ્યો છે. આજે તા. 26 નવેમ્બર બુધવારે વહેલી સવારે લગ્ન સમારોહથી પાછા ફરી રહેલી જાનૈયાઓની કાર...
કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં એક દિલદહોળી દેતી માર્ગ દુર્ઘટનામાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગીનું મોત નીપજ્યું. તેમની સાથે તેમના બે ભાઈઓનું પણ ઘટનાસ્થળે...
વિશ્વના અર્થતંત્રમાં કદી ન જોયેલી ઊથલપાથલ થઈ રહી છે, જેમાં જાપાન પણ જોડાયું છે. જાપાને વ્યાજના દર લગભગ શૂન્ય રાખવાના તેના ૩૦...
એક રાજા જંગલમાં ગયો હતો. ત્યાં તેને બે ગરુડનાં નાનાં બચ્ચાં મળ્યાં. રાજાને તે એટલાં ગમી ગયાં કે તે તેને પોતાના મહેલમાં...
ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયાને ધાર્યા કરતા વધુ ફટકાઓ પડ્યા હોવા...
સરકારો ક્યારેક તેમની બજેટ યોજનાઓનાં પાસાંઓ મીડિયા સામે લીક કરી દેતી હોય છે કાં તો જાહેર પ્રતિક્રિયા જાણવા માટે અથવા નાણાંકીય બજારો...
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ૧૦ નવેમ્બરે થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાએલ અલફલાહ યુનિવર્સિટીનાં ૧૮ ડૉકટરો પૈકી ડૉ.નબી આત્મઘાતી બન્યા. બાકી ૫ ને...
પોલિસને બાગાસું ખાતા મળ્યું પતાસું, નમનાર ગામ પાસે 112ની ટીમે અકસ્માતગ્રસ્ત કાર જોઈ સ્થાનિક પોલીસને જાણ કરી પોષડોડાના 11 થેલા ઉપરાંત પિસ્તોલ...
હિન્દી ફિલ્મ સૃષ્ટિના ધર્મેન્દ્રજીએ આ ફાની દુનિયાને અલવિદા કરી. ધરમ પાજી પોતાની ફિટનેસ બાબતે ખૂબ જ સક્રિય હતા અને જેના કારણે જે...
હાલમા સમગ્ર રાજ્યમા મતદારયાદી સુધારણાની સઘન ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યભરમાં શાળાના શિક્ષકો સહીત અન્ય કર્મચારીઓ બી.એલ.ઓ.ની કામગીરીમા પોતાની ઉમદા...
આચાર્ય દેવો ભવ: આવું રૂગવેદમાં જાણવા મળે છે. શિક્ષક એટલે સમાજને રસ્તો બતાવનાર. નાગરિકોને જાગૃત કરનાર આજે શિક્ષક જ આટલો નબળો સાબિત...
છેલ્લા દસ વર્ષમાં જોવા મળ્યું કે એક છત નીચે રહેતી ત્રણ પેઢી વચ્ચે પરસ્પરતા, સહનશીલતા અને સંવાદ ઓછા થયા છે, કડવું છે...
મતદાર વિશેષ સુધારણા કાર્યક્રમ(SIR) ની કામગીરી સુરતમાં ચાલી રહી છે. જે અંતર્ગત વર્ષ 2002નાં મતદારો અને તેઓનાં સંબંધીઓની વિગતો માંગવામાં આવી રહી...
પાકિસ્તાની વાયુસેનાએ 25મી તારીખે મધ્યરાત્રિએ ખોસ્ત પ્રાંતના ગુરબાઝ જિલ્લામાં હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક જ પરિવારના દસ સભ્યો માર્યા ગયા, જેમાંથી...
મધ્ય ગુજરાતના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક; બૂથ સ્તરની કામગીરીની ઝડપ વધારવા સૂચના વડોદરા :;ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી...
હેરિટેજ ઈમારતોની જાળવણી માટે ટોચના નિષ્ણાતોની મદદ, 130 ગાર્ડનનું નવીનીકરણ; પાણી ચોરી કરનારા સામે સખત કાર્યવાહી થશે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં...
BCCIની BCA સ્ટેડિયમ માટે માળખાગત સુવિધાઓની ભરપાઈને મંજૂરી ક્રિકેટ માળખાગત સુવિધા વધારવા અને ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ : બીસીએ ( પ્રતિનિધિ...
ઇલેક્શન ડિપાર્ટમેન્ટમાં વીજળી ગુલ થતાં સમગ્ર ઓનલાઇન કામગીરી ઠપ્પ, ખાલી ખુરશીઓનું દૃશ્ય: વીજ બેકઅપના અભાવે સરકારી કામકાજ પર સવાલ! વડોદરા : એક...
સંશોધન શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે પહેલ વૈજ્ઞાનિક ઉપકરણો આઈઆઈટી બોમ્બે દ્વારા કેન્દ્રીય રીતે ખરીદવામાં આવશે અને મસયુ બરોડામાં સ્થાપિત કરવામાં આવશે (...
SIR મામલે પશ્ચિમ બંગાળમાં હોબાળો શરૂ થયો છે. આજે મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે બોનગાંવમાં હતા. બંગાળના રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાતા મટુઆ સમુદાયના ગઢમાં...
એક હિરોઈને તેના પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની કોર્ટને ફરિયાદ આપતા બોલિવુડમાં ચકચાર મચી ગઈ છે. પતિ તેની સાથે મારપીટ કરતો હોવાનો ગંભીર...
આંતરરાજ્ય મોટા લોન કૌભાંડનો પર્દાફાશ થવાની આશંકાવડોદરા તા.25કર્ણાટકના વેપારી સહિતના લોકોને સસ્તામાં સોનું તથા 10 કરોડની લોન અપાવવાનું કહીને રૂ.4.92 કરોડની ઠગાઇના...
“ચૂંટાયેલાઓએ નિરાશા આપી, લાખો નિરાશા વચ્ચે કમિશનરે આશા જગાવી” – નાગરિકનો સનસનીખેજ ખુલાસો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ અને નાગરિકોના...
પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી, હત્યામાં વપરાયેલું ઓશીકું તથા દુપટ્ટો રિકવર કરાયો વડોદરા તા.25તાંદલજા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
બુધવારે (26 નવેમ્બર) ગુવાહાટી ટેસ્ટમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી હારનો સામનો કરવો પડ્યો, જે રનની દ્રષ્ટિએ સૌથી મોટો ટેસ્ટ પરાજય હતો. આ હારના પરિણામે ભારતનો ઘરઆંગણે 0-2થી વ્હાઇટવોશ થયો અને 25 વર્ષ પછી દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે પ્રથમ શ્રેણી પરાજય થયો. ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામે 0-3થી હાર બાદ આ ભારતનો બીજો ઘરઆંગણે શ્રેણી વ્હાઇટવોશ હતો. આ હારથી ગૌતમ ગંભીરના મુખ્ય કોચ તરીકેના પ્રદર્શન પર પ્રશ્નો ઉભા થયા છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર બુધવારે (26 નવેમ્બર) આફ્રિકન ટીમ સામે ટીમના પરાજય બાદ ખૂબ જ નિરાશ દેખાયા હતા. ગંભીરે કહ્યું કે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ પછી બીસીસીઆઈએ તેમના ભવિષ્યનો નિર્ણય લેવો પડશે. જોકે, તેમણે એ પણ યાદ અપાવ્યું કે ટીમે તેમના કાર્યકાળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ સફળતાઓ મેળવી છે.
ગુવાહાટીમાં 408 રનથી કારમી હાર બાદ ગંભીર મીડિયા સાથે વાત કરતા કહ્યું, ” મારું ભવિષ્ય બીસીસીઆઈ નક્કી કરશે પરંતુ હું એ જ વ્યક્તિ છું જેણે તમને ઇંગ્લેન્ડમાં પરિણામો અપાવ્યા અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી.” ગંભીરે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં 2-2 શ્રેણી ડ્રો અને ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલનો ઉલ્લેખ કરતા કહ્યું.
તેણે સ્વીકાર્યું, “દરેક વ્યક્તિ જવાબદાર છે અને તેની શરૂઆત મારાથી થાય છે. આપણે વધુ સારું રમવું પડશે. 95/1 થી 122/7 સુધી જવું અસ્વીકાર્ય છે. તમે કોઈ એક ખેલાડીને, કોઈ એક શોટને દોષી ઠેરવી શકતા નથી, દરેક વ્યક્તિ દોષિત છે. મેં ક્યારેય કોઈને વ્યક્તિગત રીતે દોષ આપ્યો નથી અને ભવિષ્યમાં પણ નહીં.”
ગંભીરના કાર્યકાળમાં ભારત 10 ટેસ્ટ હાર્યું
ગંભીરના કોચિંગમાં ભારતે 18 માંથી 10 ટેસ્ટ મેચ ગુમાવી છે, જેમાં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે બે વ્હાઇટવોશ અને હવે દક્ષિણ આફ્રિકા સામેનો વ્હાઇટવોશનો સમાવેશ થાય છે. ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામેનો પરાજય ભારતનો રનથી સૌથી મોટો ટેસ્ટ પરાજય રહ્યો છે. તાજેતરમાં, ગંભીર ટીમમાં વારંવાર ફેરફાર કરવા અને ટેસ્ટ ક્રિકેટમાં નિષ્ણાત ખેલાડીઓને બદલે ઓલરાઉન્ડરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા બદલ ટીકાનો સામનો કરી રહ્યા છે.