ભારતના ચૂંટણી પંચના સચિવ શ્રી અશ્વિની કુમાર મોહલેએ વડોદરાની મુલાકાત લઈ મતદાર યાદી સઘન સુધારણા અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી...
રવિવારે છત્તીસગઢના દાંતેવાડામાં ૩૭ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. પોલીસે જણાવ્યું હતું કે તેમાંથી ૨૭ નક્સલીઓ પર ૬.૫ મિલિયન રૂપિયાનું સંયુક્ત ઈનામ જાહેર કરવામાં...
અત્યાર સુધી તમે એલિયન્સ અને તેમની ઉડતા રકાબી વિશે ઘણા દાવાઓ સાંભળ્યા અને વાંચ્યા હશે પરંતુ આ વીડિયો જોઈ તમારી આંખો પહોળી...
ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે. મુસાફરોને હવે સ્લીપર ક્લાસમાં બેડશીટ અને ઓશિકા પણ મળશે. દક્ષિણ રેલ્વેના ચેન્નાઈ...
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં 24 કલાકમાં સતત સાત વિસ્ફોટોથી ગભરાટ ફેલાયો છે. ઓછામાં ઓછા સાત અલગ અલગ વિસ્ફોટો અને ગ્રેનેડ હુમલામાં બે ખાનગી...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે 30 નવેમ્બરે રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહેલી મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર...
ચૂંટણી પંચે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા માટેની સમયમર્યાદા એક અઠવાડિયા સુધી લંબાવી છે. પંચે શનિવારે જાહેરાત...
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે તા. 30 નવેમ્બરે એક મહત્વપૂર્ણ ઓપરેશન ચલાવીને ISI સાથે જોડાયેલા ત્રણથી વધુ આતંકવાદીઓને પકડી પાડ્યા છે. મળતી...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ODI આજે તા. 30 નવેમ્બરે રાંચીમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો...
ભારતના લોખંડી પુરુષ અને ભારતને અખંડ રાષ્ટ્રના સૂત્રમાં પરોવનાર મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે વડોદરામાં ૨૯ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય...
કન્નડ ફિલ્મોના જાણીતા અને લોકપ્રિય અભિનેતા મૈસુર શ્રીકાંતૈયા ઉમેશ જે એમ.એસ. ઉમેશ તરીકે જાણીતા હતા. તેમનું આજે તા. 30 નવેમ્બર 2025 રવિવારે...
જાગૃત નાગરિકો દ્વારા હપ્તાખોરી બંધ કરો સહિતના ભારે સુત્રોચ્ચાર, દારૂ સહિતના નશીલા પદાર્થોનું દૂષણ ડામવા પ્લેકાર્ડ તથા બેનર સાથે વિરોધ વડોદરા તા.30ગાંધીનગર...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તા. 30 નવેમ્બર રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 128મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે નવેમ્બરમાં...
શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ દિતવાહ વાવાઝોડું આજે તા. 30નવેમ્બર રવિવારની વહેલી સવારે તમિલનાડુના દરિયાકાંઠે પહોંચ્યું હતું. આ ચક્રવાતની અસરથી શ્રીલંકામાં પૂર...
દક્ષિણ દિલ્હીના તિગડી એક્સટેન્શન વિસ્તારમાં ગત રોજ શનિવારે સાંજે ચાર માળના એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. સૂત્રો અનુસાર આ ઘટનાએ ચાર...
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ફરી એક વખત ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે. સ્ટોકટન શહેરના એક બેન્ક્વેટ હોલમાં ગત રોજ તા. 29 શનિવારની...
ચક્રવાત દિત્વાને કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ થવાની ધારણા છે. હવામાન વિભાગે શનિવાર અને રવિવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદ...
શુક્રવારે મોડી રાત્રે (28 નવેમ્બર, 2025) તુર્કીના બોસ્ફોરસ સ્ટ્રેટ નજીક રશિયાના શેડો ફ્લીટના બે ટેન્કર વિસ્ફોટ થયા, જેનાથી જહાજોમાં આગ લાગી ગઈ....
સમાજવાદી પાર્ટી (SP) ના પ્રમુખ અખિલેશ યાદવે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) અને ચૂંટણી પંચ પર મિલીભગતનો આરોપ લગાવતા શનિવારે દાવો કર્યો...
વડોદરા: ગત જુલાઇ માસમાં વડોદરા જિલ્લામાં મહી નદી ઉપર ગંભીરા પુલનો એક ગાળો ધરાશાયી થયો હતો. જેના કારણે પુલ પરનો વાહન વ્યવહાર...
( પ્રતિનિધિ )વડોદરા,તા.29 વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં એસવાયની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બીજી તારીખથી એફવાયની પરિક્ષા શરૂ થવાની છે. જોકે તે...
માંડવી અને પાણીગેટ પેટા વિભાગીય કચેરીના વિસ્તારોમાં 1632 કનેક્શન ચકાસ્યા : ( પ્રતિનિધિ )વડોદરા,તા.29 વડોદરામાં એમજીવીસીએલની વડી કચેરી દ્વારા માંડવી પેટા વિભાગીય...
BCCI એ 6 ડિસેમ્બર પછી વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. કોચ ગૌતમ ગંભીર...
છોટા ઉદેપુર: છોટાઉદેપુર પંથકમાં હાલ ખાતરની ભારે અછત જોવા મળી રહી છે . છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારમાં રંગપુર ખાતે સવારથીજ ખાતર લેવા...
ઓસ્ટ્રેલિયા સ્થિત થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા એશિયા પાવર ઇન્ડેક્સ 2025 માં ભારતે ફરી એકવાર એશિયામાં “મુખ્ય શક્તિ” નો...
માતાનો માળો વિખેરાઈ ગયો…!!દયાદરા પાસે એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતા કાર ઉભેલા ટેન્કરમાં ઘુસી ગઈ, સગર્ભા મહિલાનું મોત, બે બાળકો સહિત...
જમિયત ઉલેમા-એ-હિંદના વડા મૌલાના મહમૂદ મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં “જેહાદ” શબ્દ અંગે ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો પર નિરાશા વ્યક્ત કરી હતી. જમિયત...
શિક્ષણ જગતને શરમમાં મુકનારી ઘટના સુરત શહેરમાં બની છે. ટ્યૂશન ટીચરે પૂર્વ વિદ્યાર્થીનનું ઈન્સ્ટા પર ફેક આઈડી બનાવી બ્લેકમેઈલ કરી. ઉપરાંત વ્હોટ્સએપ...
યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ પર હલકી ગુણવત્તાવાળા ગાયનું ઘી વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે કોર્ટના આદેશ બાદ પતંજલિ...
ભારતનું મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ રેકોર્ડ ગતિએ વધી રહ્યું છે પરંતુ આ ચોંકાવનારા આંકડાઓ પાછળ એક કઠોર વાસ્તવિકતા છુપાયેલી છે જેણે સેબીના ચેરમેન...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!

ભારતના ચૂંટણી પંચના સચિવ શ્રી અશ્વિની કુમાર મોહલેએ વડોદરાની મુલાકાત લઈ મતદાર યાદી સઘન સુધારણા અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મતદાર નોંધણી અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં ચાલતી મતદાર નોંધણી, સુધારા, પ્રક્રિયાઓ અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. મતદાર યાદીની શુદ્ધતા, ચોકસાઈ અને પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે લીધેલા પગલાં અંગે અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
શ્રી મોહલે દ્વારા મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયામાં ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ, સમયબદ્ધ કામગીરી તથા નાગરિકોની વધુથી વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ, બાકી રહેલા કેસોની ત્વરિત કાર્યવાહી કરી અભિયાન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.
બેઠકના અંતે આગામી તબક્કાની કામગીરી વધુ સક્રિય અને પરિણામલક્ષી બને તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી સંબંધિત કામગીરીમાં સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા સાથે મતદાર યાદી સઘન સુધારણા અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી.