ભર બજારે બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી, તમાશો જોવા ટોળેટોળા ઉમટ્યા ઝઘડામાં એક મહિલા પોલીસ કર્મચારી હોવાની ચર્ચા: ચોકીમાંથી દોડી આવેલા...
720 દિવસની હાજરી બાદ એન્જીનિયરિંગ વિભાગના સામાન્ય વહીવટ વિભાગનો નિર્ણય સફાઈમિત્રની ઉંમર 18 વર્ષથી ઓછી કે 60 વર્ષથી વધુ હોવાનું બહાર આવશે...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસ પાર્ટીમાં વિવાદ ફાટી નીકળ્યો છે. પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે...
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શનિવારે કહ્યું હતું કે લોકોએ સનાતનીઓનો સાથ ટાળવો જોઈએ અને આરએસએસથી સાવધાન રહેવું જોઈએ કારણ કે તેઓએ ઐતિહાસિક રીતે...
ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ બિહારમાં મહાગઠબંધનથી સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. પાર્ટી છ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે જેમાં...
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શનિવારે (18 ઓક્ટોબર, 2025) ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અંગે એક...
બિહાર વિધાનસભા ચૂંટણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મહાગઠબંધન પાસે ન તો બેઠકો નક્કી છે કે ન તો નેતા. બિહારના...
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના કાર્ગો વિસ્તારમાં આજે બપોરે આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે એરપોર્ટ ઓથોરિટીએ...
અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો થયો છે. આ હુમલો 17 ઓક્ટોબર 2025 ના રોજ મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં...
પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપીને તણાવ વધારવાનો પ્રયાસ કર્યો છે. એબોટાબાદમાં પાકિસ્તાન મિલિટરી...
74મા કોન્વોકેશનમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિતિ રહેશે : પાંચ સપ્ટેમ્બરે કોન્વેકશન યોજવા નક્કી કરાયું પણ નવા વીસીની નિમણૂક બાદ...
ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા વેન્નમે શનિવારે વર્લ્ડ કપ ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજ બની....
ઉતર પ્રદેશની રાજધાની લખનૌમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલનો પહેલો જથ્થો આજે તા. 18 ઓક્ટોબરના રોજ લોન્ચ થયો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને...
IPL ની હરાજી ફરી એકવાર વિદેશમાં યોજાશે. ૨૦૨૬ સીઝન માટે આ મીની-હરાજી ૧૫ થી ૧૮ ડિસેમ્બર વચ્ચે દુબઈ, મસ્કત અથવા દોહામાંથી કોઈ...
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રકે કાબુ ગુમાવ્યો અને પલટી ગઈ....
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે જ્યાં તેઓ યજમાન ટીમ સામે ત્રણ ODI અને પાંચ T20 મેચ રમશે. ODI શ્રેણીની પહેલી મેચ...
દિલ્હીમાં મોટી દુર્ઘટના બની છે. સંસદથી 200 મીટર દૂર દિલ્હીના ડૉ. બિશમ્બર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટ્સમાં ભીષણ આગ લાગી છે. આ...
દિવાળી, છઠ્ઠપૂજા તેમજ બિહાર વિધાનસભા ચૂંટણીના પગલે સુરતથી યુપી-બિહાર જવા ભારે ધસારો છે. છેલ્લાં એક અઠવાડિયા કરતા વધુ સમયથી લાખો શ્રમિકો વતન...
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને આમિર ખાનની ફિલ્મ “દંગલ” (2016)માં ગીતા ફોગાટનો રોલ કરનાર ઝાયરા વસીમે અચાનક લગ્ન કરી લીધા છે. ગત રોજ...
ગઈકાલે તા. 17 ઓક્ટોબરે રાજ્યની ભાજપ સરકારના નવા મંત્રીમંડળના શપથ વિધિ સમારોહ બાદ આજે ધનતેરસના શુભ દિવસે મંત્રીઓ ચાર્જ સંભાળ્યો છે. બપોરે...
બાળકનું મોત પ્રતિનિધિ વડોદરા તા.17અટલાદરા વિસ્તારમાં આવેલા આવાસના મકાનમાં રહેતું દંપતી બીમાર બાળકને સારવાર માટે દવાખાને લઈ જતું હતું. તે દરમિયાન અટલાદરા...
ઉતરપ્રદેશના બરેલી જિલ્લાના બિસલપુર રોડ પર ગત રોજ તા. 18 ઓક્ટોબર શુક્રવારની મોડી રાતે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ અને...
સાબરકાંઠામાં ગઈકાલે શુક્રવારે તા. 18 ઓકટોબરની રાત્રે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. મંદિર વહીવટના...
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત ફળદાયી રહી. બંને નેતાઓએ સુરક્ષા ગેરંટીઓ પર...
કાલોલ તા ૧૮/૧૦/૨૫વેજલપુર પોલીસ સ્ટેશનમા નોંધાયેલી ફરીયાદની વિગત મુજબ નવા વલ્લભપુરા તા. શહેરા ખાતે રહેતા મિતેશકુમાર અમૃતભાઈ માછી તેમજ તેઓના મોટાભાઈ ધર્મેન્દ્રભાઈ...
ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા બાદ ત્રીજા પ્રયત્ને બે ઇજારદારો પાસેથી ભાવપત્ર મળ્યા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા મહાપાલિકાને 99 વર્ષના...
ભારત પોતાની રક્ષણ શક્તિ વધારવાના દિશામાં વધુ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. DRDO હવે Astra Mark-II મિસાઇલમાં ચીનની PL-15 જેવી...
બિહારના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આટલી રસપ્રદ ચૂંટણી થઇ રહી છે. મુખ્ય બે ગઠબંધન ઉપરાંત બીજા પક્ષો વચ્ચે લડાઈ થવાની છે અને...
પંજાબના સરહિંદ સ્ટેશન પાસે આજ રોજ તા. 18 ઓક્ટોબર શનિવારની સવારે અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે રેલવે કર્મચારીઓની...
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંડળનો ગંજીપો ફરી એક વાર ચીપવામાં આવ્યો છે. આ પ્રધાનમંડળ સંદર્ભિત કેટલીક ઊડીને આંખે વળગે તેવી બાબતો નીચે...
હાલોલ:
હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ( ચાંપાનેર ) નો મુખ્ય પ્રવેશ દ્વાર આ અગાઉ થોડા સમય પહેલા જ પુરાતત્વ ખાતા દ્વારા ખોલવામાં આવ્યો હતો. આ અગાઉ એક વર્ષ ઉપરાંત આ મુખ્ય પ્રવેશ દ્વારનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેથી ગામ લોકોને તથા આવતા તમામ યાત્રિકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો . કારણ કે આ દરવાજો બંધ હોવાથી તમામ યાત્રિકો અને તળેટીમાં રહેતા તમામને પાછલા દરવાજેથી આવવું પડે તેથી લગભગ બે કિલોમીટર વધારાનો એરીયા કાપીને ગામમાં પ્રવેશી શકાતું હતું. તેથી હાલના સરપંચ દ્વારા ઉગ્ર રજૂઆતો તંત્રને કરવામાં આવી હતી અને સ્થાનિક ધારાસભ્યએ પણ સહયોગ આપતા આ પાવાગઢના મુખ્ય પ્રવેશ દ્વારને ખોલવામાં આવ્યો હતો. તે હાલ આગળ આવેલા બગીચાની મરામતના હિસાબે હાલ તાત્કાલિક ધોરણે બેરીકેટ મૂકી બંધ કરવામાં આવ્યો છે તેથી હવે ફરીથી યાત્રિકો અને રહીશોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી લાગતા વળગતા તંત્રએ ઝડપી કામકાજ કરી ફરી મુખ્ય પ્રવેશ દ્વારનો રસ્તો ચાલુ કરવો તેવી નગરજનો અને આવતા ભક્તોની માંગ ઉભી થઈ છે. આમ શનિ-રવિ મા લાખોની સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારથી ભક્તો પાવાગઢ ખાતે ઉમટી પડે છે અને રાત્રિ રોકાણ માટે પાવાગઢ તળેટી ગામમાં ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસ અંદર હોવાથી આવતા યાત્રીકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેથી જેમ બને તેમ જલ્દીથી કાર્ય પૂર્ણ કરી રસ્તો ભરી ચાલુ થાય તેવું પાવાગઢના રહીશો અને આવતા તમામ યાત્રિકો અને નાના-મોટા ધંધાદારીઓ ઈચ્છી રહ્યા છે.