ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલી વાયુસેના અનુસાર સમગ્ર ઇરાનમાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. તેહરાનમાં અનેક સ્થળોએ જોરદાર...
ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેર વૃંદાવનમાં હોળી પહેલા જ ઉત્સવોનો માહોલ શરૂ થઈ ગયો છે. રંગભરી એકાદશી સાથે ‘ફૂલોન કી હોળી’નો ભવ્ય પ્રારંભ...
કાલોલ, તા. ૨૮/૦૨/૨૦૨૬પંચમહાલ જિલ્લાના મહત્વના ગણાતા કાલોલ બસ સ્ટેશનમાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે...
CCTVથી કિશોર ઝડપાયો, રેલવે પોલીસે કડક કાર્યવાહી કરી સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર ચોંકાવનારી ઘટના સામે આવી છે ,સુરતથી મુંબઈ જતી અદ્યતન...
ગાંધીનગર,તા.26આવતીકાલ તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદની મુલાકાતે આવી માઈક્રોન ટેકનોલોજી (Micron Technology) ના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ...
ગાંધીનગર,તા.27 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. ૧ અને ૨ માર્ચે ‘ગુજરાત સેમિકનેક્ટ – ૨૦૨૬’ યોજાશે. આ પરિષદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા પર જવાબ આપતા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત આજે...
ગાંધીનગર : ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા બેરોજગારોની નવીનતમ વિગતો સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ બેરોજગારી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના...
ગાંધીનગર : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રોજગાર કચેરીઓ ખાતે કુલ ૬,૯૨,૬૨૧ ઉમેદવારોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ૬,૨૮,૭૨૯ શિક્ષિત અને ૬૩,૮૯૨ અર્ધશિક્ષિત...
ગાંધીનગર : રાજ્યના શહેરી વિસ્તારોમાં મનોરંજન, સ્વાસ્થ્ય અને સામાજિક જોડાણ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ખુલ્લા સ્થળોની વધતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓમાં...
ગાંધીનગર,તા.27વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકારના બજેટ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ બજેટ “વિકસિત ગુજરાતનો...
ગાંધીનગર : પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા જીવનનિર્વાહ માટે દૈનિક રૂ.૩૦૦ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ...
સાડીની દુકાનમાં ભભૂકી જ્વાળા, વેપારીઓમાં દોડધામ હીરાના અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા Surat શહેરમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી છે....
ગાંધીનગર : રાજ્યમાં કુલ ૮૯૧ સિંહોની સંખ્યા નોંધાઈ છે. તેમાં ૨૫૫ સિંહ, ૪૦૫ સિંહણ અને ૨૩૧ સિંહબાળનો સમાવેશ થાય છે. આ માહિતી...
વિરોધ વચ્ચે સમૂહલગ્નમાંથી નિર્ણય પાછો, યુગલ મક્કમ યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 14 માર્ચે ડુમસ રોડ સ્થિત રાજઘરાના પાર્ટી પ્લોટ ખાતે 101...
તબક્કાવાર 325 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે વડોદરા સહિત નિઝામપુરા અને મકરપુરા એસટી ડેપો પરથી પણ વધુ બસો દોડશે : ( પ્રતિનિધિ )વડોદરા,તા.28રંગોના...
ડ્રોન હુમલા અને એરસ્ટ્રાઈકથી સરહદ પર તણાવ ચરમસીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધુ ઉગ્ર બન્યો છે. પાકિસ્તાનના માહિતી મંત્રી Attaullah Tararએ...
આપઘાત કે અકસ્માત? રહસ્ય અકબંધ, પોલીસ તપાસમાં લાગીવડોદરા | તા. 28વડોદરા શહેર નજીક આવેલા સાકરીયાપુરા ગામ પાસે રેલવે ફાટક નજીક એક હૃદયદ્રાવક...
લોયલ્ટી નથી… આર્ટિસ્ટ્સ નોબોડી!” બોલીવૂડના જાણીતા ફિલ્મમેકર અને પ્રોડ્યુસર કરણ જોહરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ અંગે સ્પષ્ટ અને કડક શબ્દોમાં પોતાની વાત...
એક જ દિવસે બે વખત રેપ પછી ચાર માળેથી ધકેલી હત્યા ઓડિશાના રાજ્યમાંથી એક અત્યંત હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે....
થોડાં વર્ષો પૂર્વે, ભાથીજી સંપ્રદાયના વડપણ હેઠળ, ભજન સત્સંગના કાર્યક્રમમાં ધુલિયા શહેર પાસેના ચૌગામ ગામે જવાનું થયેલું. ચા-પાણી, ભોજન, પ્રસાદ ઇત્યાદિ સહજ...
હોળીના બીજા દિવસને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે લોકો એકબીજા ઉપર રંગ, કેસૂડો તથા અબીલ કે ગુલાલ છાંટીને ભારે ધૂમધામ...
કોઈ સંકટ અથવા મુશ્કેલીમાંથી જે વ્યક્તિ ઉગાર કરે તેને તારણહાર કહેવાય છે. મારનાર કરતાં તારનાર મહાન હોય છે — આ સનાતન સત્ય...
પહેલી માર્ચને વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય આશય લોકોમાં નાગરિક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો...
સામાજિક પ્રાણી હોવાના નાતે પ્રત્યેક મનુષ્ય ઓછા વધતા અંશે ક્યાંક ને ક્યાંક.. કોઈ ને કોઈ બાબતે ઘર, પરિવાર, સમાજ, મિત્રવર્ગ તરફથી સાહજિક...
સનાતન ધર્મ તરીકે ઓળખાતા ધર્મમાં શંકરાચાર્યનું સ્થાન બહુ અદકેરું છે. આદિ શંકરાચાર્યે યુવાન વયમાં ભારતભરમાં ફરીને વૈદિક ધર્મનો પ્રચાર કર્યો હતો અને...
દક્ષિણ અમેરિકાના દેશ Bolivia માં શુક્રવારે સાંજે ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો. બોલિવિયન એર ફોર્સનું હર્ક્યુલિસ વિમાન, જે દેશની સેન્ટ્રલ...
નગરના ચોકમાં એક ઘટાદાર વૃક્ષ હતું, જેની શીતળ છાયામાં બેસીને મુસાફરો આરામ કરતાં, ગપસપ કરતાં અને પોતાનો થાક દૂર કરતાં. ગરમીની મોસમ...
જેફરી એપસ્ટાઈન-ગેટના વિવાદે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને સીધી રીતે ભીંસમાં લેવાની એક નવી તક આપી છે. વિરોધ પક્ષના નેતા રાહુલ...
ભારતની વસતી દુનિયામાં સૌથી વધુ દરે વધી રહી છે. ચીનથી પણ આપણે આગળ નીકળી રહ્યાં છીએ પણ બાળકો કેટલાં હોવાં જોઈએ એ...
વાયદા બજારમાં આજે ભારે ઉથલપાથલ વચ્ચે સોનું અને ચાંદીના ભાવોમાં ઐતિહાસિક ધરખમ ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. માત્ર 50 દિવસમાં કિંમતોમાં મોટો ધરાશાયી ઘટાડો જોવા મળ્યો છે, 29 જાન્યુઆરી 2026ના રોજ 4.25 લાખ રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે રહેલી ચાંદી હવે ઘટીને 2 લાખ રૂપિયાની નીચે આવી ગઈ છે. એટલે કે બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાંદીમાં પ્રતિ કિલો આશરે 2.25 લાખ રૂપિયાનો મોટો કડાકો નોંધાયો છે. સોમવારે ટ્રેડિંગ દરમિયાન ચાંદીમાં એક જ દિવસે 26,000 રૂપિયાનો ઘટાડો નોંધાતા ભાવ 1,99,643 રૂપિયા સુધી સરકી ગયા હતા. સોનામાં પણ ભારે દબાણ જોવા મળ્યું હતું, જ્યાં 10 ટકા લોઅર સર્કિટ લાગતા ભાવમાં 14,000 રૂપિયાનો ઘટાડો થઈ 1.30 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગયા.
મિડલ ઇસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે, જેના પરિણામે રોકાણકારોમાં ભયનો માહોલ ઉભો થયો છે. નિષ્ણાતોના મતે, અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદર સંબંધિત નિર્ણયો અને શેરબજારમાં ચાલી રહેલી ભારે વેચવાલી આ ઘટાડાને વધુ વેગ આપી રહી છે. આ સાથે જ શેરબજારમાં પણ મોટો ઝાટકો લાગ્યો છે, જ્યાં સેન્સેક્સમાં આજે 1800 પોઈન્ટનો ગાબડું નોંધાયું છે. ઊંચા ભાવે સોનું અને ચાંદી ખરીદનારા રોકાણકારો હાલ ભારે નુકસાનમાં છે, જ્યારે બજારમાં ખરીદદારોની અછત જોવા મળી રહી છે, જે પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવી રહી છે.