મોટર રીપેરીંગના નામે વેપારી સાથે લાખોની ચાલાકી, પત્ર વાયરલ થતા ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચા વડોદરા::વડોદરા તાલુકાના કોયલી ગામે ગ્રામ પંચાયતના તત્કાલીન વહીવટદાર અને...
નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ભાન ભૂલી છે. સસ્તી પ્રસિદ્ધિ માટે રોડ પર સ્ટંટ કરતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની જેમ માનસી...
હાલોલ: હાલોલ નગરમા પાવાગઢ રોડ કુંભારવાડા પાસે આજે ગુરૂવારે વહેલી સવારે એક હુન્ડાય કંપનીની કારમા અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જોકે...
‘EB-5’ હેઠળ રોકાણની રકમ રોક્યા પછી પિટિશન દાખલ કરવામાં આવે. એ પ્રોસેસ થઈને એપ્રુવ થાય પછી રોકાણકારને કંડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે....
ભારતના ODI વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની ઈજા અંગે ચાહકોને મોટું અપડેટ આપ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા થતા...
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી પડતર વેપાર તણાવને અંત આપવા દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી...
દેશના સૌથી મોટાં ઉદ્યોગગૃહોમાંના એકમાં વિવાદ છેડાય અને તેના સમાધાન માટે કેન્દ્રિય મંત્રી સુધી વાત જાય ત્યારે શંકા એ જાય કે હવે...
ક્યાંક પ્રશંસાની આવશ્યકતા છે. આમ તો બધે જ પ્રશંસાની આવશ્યકતા છે. જે પણ થઈ રહ્યું છે તેની પાછળ ઘણી મહેનત લાગતી હોય...
એક મશીન જે સુપર કમ્પ્યુટરને પણ ચણા ખવડાવી દે! આ મશીન સેકન્ડોમાં એવું કામ કરી શકે છે જે આજના સૌથી મોટા કમ્પ્યુટર...
રશિયાએ સમુદ્રની ઊંડાઈમાં હુમલો કરવા સક્ષમ સૌથી શક્તિશાળી પરમાણુ ટોરપીડોનું સફળ પરીક્ષણ કર્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આ જાહેરાત કરી હતી...
દર રવિવારે રાત્રે રોહનને થાય કે ‘કાશ, આ સોમવાર કયારેય આવે જ નહિ તો સારું. સોમવાર આવે એટલે ભાગદોડ શરૂ,વહેલાં ઊઠો, ટ્રેન...
બંગાળની ખાડી એવો દરિયો બની ગઈ છે કે જ્યાં વારંવાર ચક્રવાત કે વાવાઝોડા આવતા જ રહે છે. હાલમાં મોન્થા નામનું વાવાઝોડું દક્ષિણ...
કથની એની એ જ છે. બદલાય છે ફક્ત નામ. પહેલાં આડેધડ નિકંદન, એ પ્રજાતિના અસ્તિત્વ પર આવી જતું જોખમ અને એનું ભાન...
ગાઝામાં ફરી હિંસા ભડકી ઉઠી છે. ઇઝરાયેલના હુમલાઓને કારણે છેલ્લા 12 કલાકમાં ઓછામાં ઓછા 104 લોકોના મોત થયા છે, જેમાં 46 બાળકોનો...
વિસાવદરની ચૂંટણી આવી અને ગઈ. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીએ આખી ફોજ ઊતારી અને આમ છતાં આ ફોજ અને બેફામ નાણાંકીય સાધનો ઉપર...
ભાજપની સમગ્ર ભ્રષ્ટ મંડળીમાં એક નીતિન ગડકરી તરફ થોડું આશાનું કિરણ દેખાતું હતું, પરંતુ થોડાક વખતથી તેમના દિકરાઓના કરોડો રૂપિયાના કાળાધોળા કારોબારથી...
તાજેતરમાં ઉપરોક્ત વિષયનો પત્ર વાંચ્યો. સુરત, ગુજરાત કે પછી સમસ્ત રાષ્ટ્રમાં આ એક પરંપરા ચાલતી આવી છે. અમેરિકા રહેતા એક મિત્ર સાથે...
ગુજરાતમાં સોશ્યલ મિડિયાના પગરણ મંડાવનારના શ્રેયાર્થી હતા અંબાણી જૂથ. એમણે જ ‘કરલો દુનિયા મુઠ્ઠીમેંનું ખૂબ’જ લાલચી સૂત્ર લોકોના કાનમાં ગૂંજતુ કર્યુ. એ...
ગુ.મિ. ચર્ચાપત્ર વિભાગમાં ‘સુપ્રીમ કોર્ટની શિક્ષકોની સ્થિતિ અંગે ટિપ્પણી’ ચર્ચાપત્ર હેઠળ ચર્ચાપત્રી લખે છે, ‘ગુજરાત રાજ્યમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરો અને રેગ્યુલર...
આજના આધુનિક યુગમાં આખું વર્ષ વિશેષ ડેઓથી ભરેલું જોવા મળે છે જેમ કે મધર ડે, ફાધર ડે, ફ્રેન્ડશીપ ડે, વુમન ડે વિગેરે...
મધ્યપ્રદેશમાં ૨૦૦ થી વધુ બાળકોને કેલ્શિયમ કાર્બાઇડ ગન નામના ફટાકડાના દુરુપયોગથી આંખોને નુકસાન થયું હતું. આ રસાયણનો ઉપયોગ વેલ્ડીંગ અને પેઇન્ટ જેવા...
સોસાયટીઓમાં લાંબા સમયથી પાણીના લો પ્રેશરની ફરિયાદોના કાયમી ઉકેલ માટે કવાયત રૂ. 13.67 કરોડના અંદાજથી GSR, પમ્પહાઉસ, ફીડર લાઈન સહિતના કામને સ્થાયી...
પ્રોજેક્ટના અધિકૃતોને 14 ઓગસ્ટ 2025ની સુનાવણીમાં હાજર રહેવા નોટિસ ફટકારી હતી બે મહિના પહેલા થયેલી સુનાવણીનો ચુકાદો જાહેર કરાયો નહીં વડોદરાના એરફોર્સ...
30 વ્યક્તિઓ માટે ઈ-લાઈબ્રેરીમાં અલગ બેઠકની વ્યવસ્થા કરાશે 1192 ચો.મી. વિસ્તારમાં તૈયાર થતું પુસ્તકાલય 124 વાંચકોને એકસાથે વાંચનની સુવિધા આપશે સંસ્કારી નગરી...
ફાયર એનઓસી એક્સપાયર્ડ થઇ જતા પીએમજેએવાયમાંથી પ્રાઇમરી ધોરણે તમામ સેવાઓ હાલમાં બંધ કરાઇડોક્ટરની બેદરકારીના કારણે યોજનાના લાભ લેતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો...
કોન્ટ્રાક્ટરે અધૂરું કામ કર્યું, અધિકારીઓ મૌન: દર્દીઓના જીવ જોખમમાં મૂકી ‘તત્કાલ’ શરૂઆતની ઉતાવળ શા માટે? વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી સર સયાજીરાવ...
શોષણ અને ભ્રષ્ટાચારની નીતિના વિરુદ્ધમાં સરકાર સામે બાંયો ચઢાવી પૂરતું વળતર આપવા સહિત ખોટી તપાસના નામે થતા ઉઘરાણા બંધ કરવા માંગ (...
2025 એશિયા કપ પૂર્ણ થયાને એક મહિનો થઈ ગયો છે. 29 સપ્ટેમ્બરના રોજ ભારતીય ક્રિકેટ ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને 2025 એશિયા કપનો...
અમેરિકન સેમિકન્ડક્ટર ચિપ નિર્માતા Nvidia નું માર્કેટ કેપ પ્રથમ વખત $5 ટ્રિલિયન અથવા ₹453 લાખ કરોડને વટાવી ગયું છે. Nvidia આ આંકડો...
કમાટીબાગ ઝૂમાં નવો ફુટ ઓવર બ્રીજ બનાવવા 14.62 કરોડનો ખર્ચ કરાશે SVNITના રિપોર્ટ મુજબ હયાત બ્રીજ અનસેફ હોવા છતાં સ્થાયીએ કામ મંજૂર...
વડોદરા તા.23
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકની પત્નીના કોઈ અન્ય યુવક સાથે મારા સંબંધ હતા. દરમિયાન પત્નીએ પોતાનો પતિ અડખોલી રૂપ બનતો હોય તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો. દરમિયાન પત્નીએ રાત્રિના સમયે ઘેનની ગોળી આપ્યા બાદ મોદી રાત્રિના સમયે મુંબઈથી બે શખ્સોને બોલાવ્યા હતા. તેઓએ માહોલના પતિનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ પત્નીએ તેમના પતિનું મોત છાતીમાં દુખાવાના કારણે થયું હોવાની વાર્તા બનાવી હતી. જેથી પરિવારે મૃતદેહની દફનવિધિ કરી નાખી હતી. પરંતુ મૃતકની પત્નીના મોઢા પર કોઈ શોક નહીં દેખાતા તથા અને કોઈ સાથે સતત ફોન પર વાતો કરતી હતી. જેથી મૃતકના ભાઈને શંકા ગઈ હતી, તેથી મૃતકના ભાઈએ તેણીને ચાલાકી પૂર્વક કહ્યું કે તારા સાથીદારો પકડાઈ ગયા છે તને પણ પોલીસે પકડી લેશે તેવું જણાવતા તેણી ગભરાઈ ગઈ હતી અને વટાણા વેરી નાંખ્યા હતા, જેથી તેણીએ ગભરાઈને કહ્યું કે મેં પહેલા ઘેનની ગોળી મારા પતિને આપી હતી ત્યારબાદ મુંબઈના બે શખ્સોએ તેમનું ગળું દબાવીને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. લાશને પીએમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.



વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ચોક પાસે રહેતા ઈર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું કુટુંબ 18 નવેમ્બરના રોજ રાત્રિના સમયે મોત થતા સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 30 વર્ષીય યુવકના મોતના પગલે હસતા-રમતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોને શરૂઆતમાં ઈર્શાદ બનજારાનું મૃત્યુ ખરેખર કુદરતી મોત થયું હોવાનું લાગ્યું હતું. જેનો પતિ મોતને ભેટ્યો હોય તેની પત્ની ઘણી દુઃખમાં હોવી જોઈએ પરંતુ મૃતક ઈર્શાદ બનઝારાની પત્નીના ચહેરા પર કોઈ પ્રકારની દુઃખની લાગણી કે શોક જોવા ન મળતા
મૃતકના ભાઈ સહિતના પરિવારજનોના ભાઈ સાથે કોઈ અજુગતું થયું હોવા સાથે પત્ની દ્વારા જ કોઈ કાંડ કર્યો હોવાનું આશંકા ગઈ હતી. જેથી મૃતક યુવકના પરિવારના સભ્યોએ જેપી પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા અને તેમના ભાઈ સાથે અણબનાવ બન્યો હોવાઈની શંકા વ્યક્ત કરી હતી તેમજ મૃતદેહ બહાર કાઢવાની મંજૂરી માગી હતી. જેથી પોલીસ અધિકારીએ તેમની માંગણીને ધ્યાનમાં લઈ મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો હતો. પોલીસ. એફએસએલ અને પરિવારના સભ્યોની હાજરીમાં મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવ્યો હતો. જેમાં એફએસએલની ટીમ દ્વારા કેટલા સેમ્પલ પણ ચકાસણી અર્થે કબ્જે કરાયા છે. જેપી રોડ પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢીને ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
મૃતકના ઈર્શાદ બનજારાના ભાઈ ઈમ્તિયાઝ અબ્દુલ કરી બનજારાએ જણાવ્યું હતું કે, મૃતકની પત્નીના જણાવ્યા મુજબ 18 નવેમ્બરના રોજ રાત્રે મારા નાના ભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેઓએ પાણી પીધું હતું અને ચક્કર આવતા તેઓ પડી ગયો હતો. ત્યારબાદ તેની પત્નીએ તેને બેડ ઉપર સુવડાવી દીધા હતા. ત્યારબાદ વહેલી સવારે ત્રણ વાગે તેની પત્નીએ તેના પતિ ઈર્શાદ નું મૃત્યુ થયું હોવાની જાણ કરી હતી. જેથી સગા સંબંધીઓને બોલાવિને કુદરતી મોત થયું હોવાની ગણી તેની દફનવિધિ કરી નાખી હતી.પરંતુ મારા ભાઈના મૃત્યુ બાદ તેની પત્નીના ચહેરા પર કોઈ પણ પ્રકારનો દુઃખ કે શોકનો ભાવ દેખાતો નહોતો. તેને કોઈ ફરક જ પડ્યો નહોતો. ઉપરાંત સતત કોઈ યુવક સાથે ફોન પર વાત કર્યા કરતી હતી. જેથી અમને શંકા ગઈ હતી. જેથી અમે મારી ભાઈની પત્નીના મા-બાપને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં જ તેમની પૂછપરછ કરી હતી. જેમાં મૃતકની પત્નીએ તેના પતિની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. અમે તેના મોબાઇલ લઈને ડિટેલ પણ ચેક કરી હતી. ત્યારે તેણે મુંબઈના યુવક સાથે સતત વાત કરતી હતી અને તેને જ મુંબઈથી બે લોકોને બોલાવ્યા હતા. એ લોકો આવે તે પહેલા મેં મારા પતિને ઊંઘની ગોળી આપી દીધી હતી. ત્યારબાદ બંને જણાએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
મૃતક યુવક ના ભાઈ સહિતના તેમના પરિવારજનો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા ભાઈની પત્ની અને બે લોકોએ મળીને મારા ભાઈની હત્યા કરી છે. અમને ન્યાય મળવો જોઈએ ,અને વિરોધી પત્ની સહિતના આરોપીઓને સજા એ મોત થવી જોઈએ તેવી માંગણી કરાઇ છે.