કોરોના અને ઓમીક્રોન માટે રસીકરણ બધાં દેશોમાં કરવામાં આવે છે. ભારતમાં અમુક પ્રદેશોમાં રસીકરણ એટલુ ઉપકારક જણાયું નથી. પરંતુ વિદેશ કરતાં ઓછો...
સુરત: (Surat) ઉમરા ખાતે રહેતા અને મહિધરપુરામાં હીરાનો વેપાર (Diamond Trader) કરતા વેપારી પાસેથી હોંગકોંગના વેપારીને હીરા વેચવાનું કહીને ત્રણ જણા હીરાનું...
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયા ગેટ પર સુભાષચંદ્ર બોઝનું સ્ટેચ્યુ મુકવાનો, દિલ્હીના અમરજવાન જયોતને નવા બનાવેલ નેશનલ વોર મેમોરીઅલથી જયોત સાથે...
સામાન્યત: આમ પ્રજામાં લૂંટફાટ, માફીયા, બળાત્કાર, ચોરી, ગુંદાગર્દી કરતી વ્યક્તિઓને-આરોપીઓ ને પકડવા ને નિર્દોષ પ્રજાને રંજાડતી – માર મારવા તરીકેની છાપ ઊભી...
લાખો કરોડો લોકો આ વાત પર ચોક્કસ મૂંઝવણમાં પડી જાય છે કે ખરેખર સાહસિક કોને કહેવાય? સંસાર છોડવાનો નિર્ણય કરીને પછી તમામ...
સુરત: (Surat) વીઆઈપી રોડ પર મહાલક્ષ્મી ડ્રીમ્સમાં કિયા સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના (Brothel) ઉપર ઉમરા પોલીસે (Police) રેઈડ (Raid) કરી હતી....
ભારત અને વિશ્વના શેરબજારોમાં હાલ ભારે ઉથલપાથલ ચાલી રહી છે, જેથી ભારતના અને વિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં વધારો-ઘટાડો થતો રહે છે. પરિણામે...
સુરત: (Surat) પૂણા વિસ્તારમાં ગીતાનગર સોસાયટીમાં ખાતુ ધરાવતા કારખાનેદારને (Weavers) પાણીની બોટલ આપવા આવતા ગોવિંદ રબારીએ (Govind Rabari) જાનથી મારવાની ધમકી (Threaten)...
સાપુતારા : (Saputara) પાર, (Par) તાપી (Tapi) અને નર્મદા લિંક (Narmada Link) પ્રોજેક્ટ અંતર્ગત ડાંગમાં (Dang) પણ અંબિકા, ખાપરી અને પુર્ણા નદી...
સુરત : (Surat) ગુજરાતના (Gujarat) સિવિલ એવિએશન (Civil Aviation) અને વાહન વ્યવહાર ખાતાના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ (Cabinet minister purnesh modi) જણાવ્યું...
નવી દિલ્હી: ભારત રત્ન (Bharat Ratna), સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના (Lata Mangeshkar) મધૂર સૂર હંમેશાને માટે રવિવારે શાંત પડી ગયા. લતા મંગેશકરના...
સુરત: સુરતમાંથી (Surat) લતા મંગેશકર (Lata Mangeshkar) સાથેના સંબંધમાં ઝાઝો ઉલ્લેખ ન મળે, પણ મૂળ સુરતના વતની કૃષ્ણકાંતભાઈ (કેકે) ને હિન્દી ફિલ્મના...
ફિલ્મી જગતની કોયલ કંઠી કોકિલા હવે આપણી વચ્ચે રહ્યા નથી, તેણીનો સુમધૂર સૂર કાનમાં હજીયે ગુંજે છે ખેર, લતાજીએ ગુજરાતી ગીતો પણ...
વેલેંટાઈન દિવસની ઉજવણી એક વીક પહેલા એટલે કે 7 ફેબ્રુઆરીથી ‘રોઝડે’ થી થઈ જાય છે. આ દિવસે લોકો એકબીજાને ગુલાબ આપીને પોતાનો...
ચૂંટણીપંચ રાજકીય પક્ષોને કહે છે કે ચૂંટણીમાં ગુનાઇત ઇતિહાસ ધરાવનારને ટિકિટ આપે તો તેનું ચેક્કસ કારણ જનતાને આપે અને તે કેટલાં ગુનાઇત...
સુરત: હિન્દી ફિલ્મોના મહાન અભિનેતા, અભિનેત્રીઓ અને ગાયક, ગાયિકાઓએ સુરતમાં કાર્યક્રમો કર્યા છે, પણ અપવાદરૂપ બે વાર લતા મંગેશકરનો (Lata Mangeshkar) સુરતમાં...
અમેરિકા જઈને બહુ સુખી થઈ જવાશે એવો ભ્રમ ભારતીય હિંદુઓના મગજમાં ઘર કરી ગયો છે. ગમે તે હિસાબે અમેરિકામાં પેસી જવું, ત્યાં...
સાવલી: સાવલી નગરમાં રહેતો 23 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ યુવકનો પોલીસ મથકની સામે આવેલી બંધ પડેલ જીન ના ઓટલા પર મૃત હાલતમાં મૃતદેહ...
કર્ણાટક: ઉડુપી (Udupi) જિલ્લાના કુંડાપુરમાં સરકારી કોલેજમાં ક્લાસમાં વિદ્યાર્થીનીઓના હિજાબ (Hijab) પહેરવાના હક (rights) સામે ચાલી રહેલા વિરોધ (Protest) દરમિયાન ઘાતક હથિયારો...
કાલોલ: કાલોલ પોલીસ સ્ટેશન ના મહીલા પી.એસ.આઇ કે.એચ કારેના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે ...
દાહોદ: દાહોદ શહેરમાં આવેલ ગડીનો વર્ષાે જુનો દરવાજાે નમી જતાં આ તરફનો માર્ગ શહેર પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. વર્ષાે...
વડોદરા : વડોદરા શહેરના અડધાથી વધુ વિસ્તારમાં પાણીકાપની સમસ્યા સર્જાઈ છે નર્મદા કેનાલમાંથી આવતા પીવાના પાણીમાં લીલી શેવાળને કારણે પાણી પુરવઠો પુરતો...
પંજાબ: (Punjab) હલવારાથી લુધિયાણા તરફ હયાત રિજન્સી હોટલ તરફ જતી વખતે આજે સવારે રાહુલ ગાંધીના (Rahul Gandhi) મોંઢા પર એક યુવકે કોંગ્રેસ...
વડોદરા : છેલ્લા એક મહિનાથી મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 92 વર્ષીય સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું મલ્ટીઓરગન ફેલિયરને કારણે અવસાન થયું...
પાદરા: પાદરા ના એકલબારા ગામની સીમમાં આવેલ અરવલ્લી કાસ્ટર ડેરીવિટીસ પ્રા.લી કંપની માં સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા તફરી નો માહોલ...
સુરત: (Surat) પાલનપુર પાટિયા ખાતે સોનાના (Gold) હોલસેલનો વેપાર (Traders) કરતા વેપારીએ સ્કૂલ (School) સમયની મિત્રના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર લગ્ન (Marriage) પછીના...
#BoycotHyundai ટ્ટ્વીટર પર ટ્રેન્ડ થયા બાદ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ વિવાદ અંગે સ્પષ્ટતા જારી કરી છે. કંપનીએ કહ્યું છે કે તે ભારતીય રાષ્ટ્રવાદનું સન્માન કરે...
કામરેજ: કામરેજ (Kamrej) ગામ પાસે નીલકંઠ રેસિન્ડસીમાં રહેતા યુવાનને યુએસએમાં (USA) બિઝનેસના ગ્રીનકાર્ડ (Green card) વિઝા (visa) આપવાના બહાને દંપતીએ 20 લાખ...
વડોદરા : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે.પરંતુ તેની સામે કોરોનાથી દર્દીઓના મોતની સંખ્યા વધી રહી...
સુરત : (Surat) જમીનનો (Land) સોદો (Deal) કરવા સુરત આવેલા હૈદરાબાદના (Haydrabad) વેપારી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) લેવાના ચક્કરમાં હતો. ત્યારે ટોળકી 2 કરોડથી...
દિલ્હી મેટ્રોને લઈને એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના ફેઝ-5A અંતર્ગત વિસ્તરણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે કુલ રૂ 12,015 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ વિસ્તરણ પછી દિલ્હીમાં મેટ્રો નેટવર્ક વધુ વિસ્તૃત બનશે અને લાખો મુસાફરોને તેનો સીધો લાભ મળશે.
આ પ્રોજેક્ટ હેઠળ દિલ્હી મેટ્રો લાઇનને કુલ 16 કિલોમીટર સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ નવા રૂટ પર કુલ 13 નવા મેટ્રો સ્ટેશનો બનાવાશે. જેમાંથી 10 સ્ટેશન અંડરગ્રાઉંડ હશે અને 3 સ્ટેશન એલિવેટેડ બનાવવામાં આવશે.
દિલ્હી મેટ્રોના વિસ્તરણ માટે ત્રણ મુખ્ય રૂટ પસંદ કરવામાં આવ્યા છે. પ્રથમ રૂટ તુગલકાબાદથી કાલિંદી કુંજ સુધીનો રહેશે. બીજો રૂટ રામકૃષ્ણ આશ્રમથી ઇન્દ્રપ્રસ્થ સુધી લંબાવવામાં આવશે. જ્યારે ત્રીજો રૂટ એરોસિટીથી ટર્મિનલ-1 સુધી બનાવવામાં આવશે. આ નવા રૂટ્સથી દિલ્હી અને આસપાસના વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
કેન્દ્રીય રેલવે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે 24 ડિસેમ્બર બુધવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રોના ફેઝ-5A પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે આશરે ત્રણ વર્ષનો સમય લાગશે. બાંધકામનું મોટાભાગનું કામ ટનલ બોરિંગ મશીનો દ્વારા અંડરગ્રાઉંડમાં કરવામાં આવશે. જેથી શહેરના ટ્રાફિક પર ઓછામાં ઓછો પ્રભાવ પડે.
નવા વિસ્તરણ સાથે દિલ્હી મેટ્રો નેટવર્ક 400 કિલોમીટરથી વધુનો આંકડો પાર કરશે. હાલમાં દિલ્હી મેટ્રોમાં દરરોજ સરેરાશ 65 લાખ મુસાફરો મુસાફરી કરે છે. જ્યારે તહેવારોના દિવસોમા આ આંકડો 80 લાખ સુધી પહોંચે છે.
દિલ્હી મેટ્રો રાજધાનીના લોકો માટે સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય પરિવહન માધ્યમ બની ચૂકી છે. આ નવા વિસ્તરણથી મુસાફરોનો સમય બચશે. તેમજ ટ્રાફિકની સમસ્યા પણ મોટા પ્રમાણમાં ઘટશે.