National

મહારાષ્ટ્રના કુર્લામાં ભીષણ આગ, ફાયરની 15 ગાડીઓ સ્થળ પર

મુંબઇ (MUMBAI) ના માનખુર્દ (MANKHURD) માં ભીષણ આગ (FIRE) ફાટી નીકળી છે. આગની જાણ થતાં જ 15 ફાયર એન્જિનો (15 FIRE ENGINE) ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હજુ સુધી આગનું કારણ બહાર આવ્યું નથી

મુંબઇના માનખુર્દમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગની જાણ થતાં જ 15 ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હજુ સુધી આગનું કારણ બહાર આવ્યું નથી. ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. આગ એટલી ભયંકર છે કે 10 થી 15 ફૂટ સુધી ધુમાડો જોઇ શકાય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બપોરે 2.44 વાગ્યે આગ લાગી છે. માનખુર્દના કુર્લાના ભંગાર મટિરિયલમાં આગ લાગી છે. જ્વાળાઓ દૂરથી દેખાય છે. હાલમાં આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ હકીકત છે કે આગને કારણે કોઈ જાનહાની થઈ નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top