ભારતીય ક્રિકેટને એક અઠવાડિયામાં બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી...
બીસીસીઆઈએ ટીમોને આઈપીએલ 2025 ફરી શરૂ કરવા માટે તૈયારી કરવા જણાવ્યું છે. તેમને મંગળવાર સુધીમાં તેમના ખેલાડીઓને નિયુક્ત સ્થળોએ બોલાવવા કહ્યું છે....
સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો પણ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે હોવાનું જણાય છે. અમીરાત...
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે ટુર્નામેન્ટ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી જે પછી મે મહિનામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ...
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે અને તેણે આ અંગે બીસીસીઆઈ (BCCI)ને પણ જાણ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે એક મોટો નિર્ણય લીધો. તણાવને ધ્યાનમાં રાખીને...
ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં વધારો થવાથી ટૂંક સમયમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025 સ્થગિત થઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ...
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ‘હિટમેન’ તરીકે ઓળખાતા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સોશિયલ...
ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને યોગ્ય જવાબ આપ્યો. ભારતના આ વળતા હુમલાની અસર આઈપીએલ પર પડી રહી હોય તેવું...
ભારતીય ક્રિકેટરો હાલમાં IPL રમી રહ્યા છે. આ દરમિયાન ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ધમકી આપવામાં આવી છે. શમીને જાનથી મારી નાખવાની ધમકી...