પૂણે : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઈજાને કારણે ઇંગ્લેન્ડ સામેની 3 મેચની શ્રેણીની બાકીની બે વનડે...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ બુધવારે વનડે અને ટી 20 રેન્કિંગ જાહેર કર્યું છે. વનડેમાં ભારતનો ઓપનર રોહિત શર્મા એક સ્થાનના નુકસાન...
ફિલ્મ અભિનેત્રીઓ લગ્ન કરવાની થાય ત્યારે પહેલી નજર ઉદ્યોગપતિઓને પતિ બનાવવા તરફ કરે ને બીજી નજર ક્રિકેટરો પર કરે. આજના સમયમાં ‘રાણેવાસ’નો...
ભારતીય ટીમે શિખર ધવન 98, વિરાટ કોહલી 60, કૃણાલ પંડ્યા 58* અને કેએલ રાહુલના 62* રનની મદદથી 5 વિકેટે 317 રન બનાવ્યા...
ઇંગ્લેન્ડ સામે આજે અહીં રમાયેલી પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ વતી ડેબ્યુ કરનારા કૃણાલ પંડ્યાએ માત્ર 26 બોલમાં અર્ધસદી ફટકારીને ડેબ્યુટન્ટ તરીકે...
ઇંગ્લેંડના કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતીને ટીમ ઈન્ડિયા માટે પ્રથમ બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી ઝડપી બોલર કૃષ્ણાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં...
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં અમ્પાયર્સ કોલની ટીકા કરતાં કહ્યું હતું કે તે મૂંઝવણ વધારે છે અને એલબીડબલ્યુથી...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આઇપીએલની 14મી સિઝનની શરૂઆત પહેલા તમામ ફ્રેન્ચાઇઝી ટીમોને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે બનાવેલી એસઓપી સોંપી દીધી...
પુણે, તા. 22 (પીટીઆઇ) : ઇંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ અને ટી-20 બંનેમાં પહેલી મેચ હાર્યા પછી પ્રભાવક વાપસી કરીને સીરિઝ...
ઇંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન હવે 23મીથી પૂણેમાં રમાનારી ત્રણ વન ડે મેચની સીરિઝ માટે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા...