વાળી લંગોટી ને દાનતુ ખોટી, માયામાં ચિત્તડું ચઢે, ભગવા પે’રીને કરે ભવાડા, ભગવાન એમ કાં મળે-મનખો.- દાસ સવો. અધ્યાત્મપથ-સમ્યક ભકિતનો માર્ગ સ્વીકારનારા...
વર્તમાન વર્ષે બજેટ દરમિયાન પોતાના વક્તવ્યમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ‘ઈન્ટરલીન્ક ઑફ રિવર્સ’ (નદી જોડો પ્રકલ્પ- આઈ.એલ.આર.)ના પાંચ પ્રકલ્પો સૂચિત કર્યા. સરકાર વતી...
સાહેબ જે કોઈ કામ કરે છે કે નિર્ણય લે છે એ શકવર્તી જ હોય છે, દુનિયા વિસ્ફારિત નેત્રે જોતી રહે એવો માસ્ટર...
જો કોઈ નગર, શહેર, રાજ્ય કે પછી દેશની પ્રગતિ કરવી હોય તો તે પ્રદેશોને સૌથી વધુ રસ્તા સાથે જોડો. જેમ જેમ રસ્તા...
રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ધાર્યું હતું કે રશિયાનું સૈન્ય એકાદ સપ્તાહમાં યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવી દેશે. પરંતુ...
આપણા દેશમાં જુદાં જુદાં અસંખ્ય ધર્મસ્થાનો આવેલાં છે અને તે બધાએ અધધધ કહી શકાય એટલી લાખો એકર જમીન રોકી લીધી છે. આ...
યુક્રેન અને રશિયાની વચ્ચે લડાઈમાં અમેરિકાનો સપોર્ટ મળશે અને નાટો દેશોનો સપોર્ટ મળશે એ આશાએ યુક્રેન રશિયા સામે યુદ્ધમાં ઊતર્યું હતું પરંતુ...
ફરીદા ખાતુન ઇસ્લામિક સ્કોલર છે અને સેન્ટર ફોર પીસ એન્ડ સ્પિરિટ્યુએલટીના ચેર પર્સન છે. એમણે કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને, કે શૈક્ષણિક સંસ્થાઓમાં...
દેશના આઝાદીને ૭૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે.આઝાદીની પહેલી સરકારથી લઈને આજ સુધીની સરકાર ગરીબી હટાવવાના ઠાલાં વચનો સિવાય બીજું નકકર...
ભારતીય જનતા પાર્ટીના અડવાણી-મોદી અમિત શાહ જેવા નેતાઓને ધાર્મિક વિવાદો ઊભા કરીને હિંદુ પ્રજાને ઉલ્લુ બનાવી સત્તાની ખુરશીમાં ચઢી જવાનો આસાન રસ્તો...