ભારતીય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુંજીથા”નું મહત્ત્વ છે. “તેને તું ત્યાગીને ભોગાવ”….. આ વિચારના આધારે જ ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપ્યો હતો અને ભારતમાં...
મે મહિનામાં ઓપરેશન સિંદૂર પછી 100 કલાક લાંબા લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારતે પાકિસ્તાન-ચીન વચ્ચે ઊંડી સાંઠગાંઠ જોઈ. જ્યારે પાકિસ્તાન ચીની ફાઇટર જેટ...
ઉત્તરાખંડમાં તાજેતરમાં જે પર્યાવરણીય આફત આવી તે માટે ચાર ધામને જોડતો હાઈ વે પણ કારણરૂપ માનવામાં આવે છે, જેનું અત્યારે બાંધકામ ધમધોકાર...
ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે ધારાલી અને સુખી ટોપમાં વિનાશક વાદળ ફાટવાથી ઓછામાં ઓછાં પાંચ લોકોનાં મોત થયાં છે અને ૧૦૦ થી વધુ...
સર્વોચ્ચ અદાલતના એક ચુકાદામાં પગપાળા રાહદારીઓ માટે અબાધિત અને સલામત ફૂટપાથના અધિકારને જીવનના અધિકારનો હિસ્સો માન્યો છે. પરંતુ ફૂટપાથના અભાવે કે તેના...
પરિશ્રમ મતલબ શારીરિક શ્રમ જ નહીં પણ માનસિક દ્રઢ્તા અને સતત મહેનત. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચનું પરિણામ સાબિત કરે...
સુડોકુ, રુબીક ક્યુબ, ચેસ વગેરે બધી જ બૌદ્ધિક રમતો છે. આ બધી રમતો રમવાથી મગજને કસરત મળે છે. જે રીતે શરીરને સ્વસ્થ...
સર્વોચ્ચ અદાલતે મહત્ત્વના એક ચુકાદાથી જાહેર કરેલ છે કે આદિવાસી મહિલા વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો મેળવવા હક્દાર છે. સમાજમાં અને ખાસ કરીને આદિવાસી...
– સુરત શહેરમાં સ્થાપિત ટ્રાફિક સિગ્નલમાં Rules ને શહેરીજનો સારી રીતે Follow કરી રહ્યા છે જે પ્રશંસનીય છે. આ ટ્રાફિક સિગ્નલથી માર્ગ...
મંદિરમાં મોટો ઉત્સવ હતો. નગરશેઠ મનોરથના યજમાન હતા. ઠાકોરજીને આજે છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા. વિધવિધ જાતનાં અનેક પકવાનોની હાર હતી અને...