એક સજ્જન હંમેશા ખુશ રહે , એક્ટીવ રહે, કામ કરે.બીજાને મદદ કરે અને કોલોનીનાં બાળકોને ભેગાં કરી ધમાલ પણ કરાવે.ક્યારેય થાકેલા દેખાય...
હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.! હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો...
નૈતિક અધ:પતન! કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો પાયો નૈતિકતા છે અને અંધકારમય ભવિષ્યનું કારણ હોય છે નૈતિક અધ:પતન! અને શિક્ષણજગતમાં નૈતિક અધ:પતન એટલે...
દુનિયામાં જંગલી પશુ, પંખીઓ, સરીસૃપો તથા અનેક પ્રકારના જળચરોની વસ્તીમાં ઘટાડો થઇ રહ્યો હોવાની ચર્ચાઓ તો ઘણા સમયથી ચાલતી હતી તેમાં હાલમાં...
ભારતના સૌથી જૂના રાજકીય પક્ષનાં ૧૩૭ વર્ષના ઇતિહાસમાં ૪૦ પ્રમુખો ચૂંટાયા છે, પણ તે માટે માત્ર ૬ વખત જ ચૂંટણી થઈ છે,...
હા, જીવનમાં અને જગતમાં જે કાંઈ થાય છે તે સર્વ પરમાત્માના સંકલ્પ પ્રમાણે જ થાય છે. બધું જ ભગવાનની ઇચ્છાથી થાય છે....
ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનૈરથૈ,ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા:મતલબ કે કોઇપણ કાર્ય વિચાર કરવા માત્રથી પૂર્ણ નથી થતું. પણ...
મથુરા શહેરથી લગભગ 26 કિમી દૂર ગોવર્ધન પરિક્રમામાં માર્ગમાં રાધા કુંડ, શ્યામકુંડ એ ગોવર્ધન ટેકરી પાસે અરીતા નામના ગામમાં આવેલા બે પવિત્ર...
આસવનો વદ પક્ષ એટલે ક્ષણે ક્ષણે અંધકાર વધવાની ક્રિયા શરૂ થાય છે. ચંદ્રમા નાનો નાનો થતો જાય છે. દીવાઓથી રાત સજવા લાગે...
ઉત્સવો – તહેવારો – વ્રતોનું માનવ જીવનમાં મહત્ત્વનું સ્થાન છે. મનુષ્ય ઉત્સવ પ્રિય છે અને તેથી જ દરેક ધર્મ- સંપ્રદાયોમાં કોઇક ને...