તા-૧૬મી જુલાઈ-૨૦૨૩ સ્વાતંત્ર્ય સંગ્રામના ગાંધીયુગમાં જોડાનાર અને મહિલાઓનું નેતૃત્વ કરનાર મીઠુબેન પીટીટ ઉર્ફે માયજીની ૫૦મી પુણ્યતિથિ હતી. આખા દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે...
વાયર નામે ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ અનુસાર ક્રોની કેપીટાલિઝમ તરીકે જે નવી અર્થવ્યવસ્થાની નીતિ સરકારે અપનાવી છે તેનાથી ગણતરીના ઉદ્યોગપતિઓને જ લાભ થાય...
ચાર દિવસ પહેલા અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ગોતાના રહેવાસી અને નામચીન શખ્સ એવા પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલે ગઇકાલે રાત્રે ઈસ્કોન...
આજના 18 જુલાઇ 23ના અંકમાં અધિક શરૂ થતાં જ ચિકનનો ભાવ 250થી ગગડીને 140 થઇ ગયો’ના શીર્ષકથી જે અહેવાલ છપાયો તેના સંદર્ભમાં...
ફોક્ષકોન-વેદાન્તાનુ જોઇન્ટ વેન્ચર કે જેમણે ગત વર્ષે સેમીકન્ડક્ટર ચીપ મેન્યુફેક્ચરીંગ કંપની ભારતમાં કાર્યરત કરવાની જાહેરાત કરેલ એ સંયુક્ત સાહસમાંથી ફોક્ષકોને છૂટા થવાનો...
ગુજરાતી ભાષા સાહિત્યમાં ભકત કવિ નરસિંહ મહેતા આદિકવિ ગણાય છે. રાષ્ટ્રપિતા ગાંધીજી રોજ સાંજે પ્રાર્થનાસભામાં નરસિંહ મહેતાની રચના ‘‘વૈષ્ણવજન તો તેને રે...
એક દિવસ સોશ્યલ સાયન્સના વર્ગમાં જીવનની સાર્થકતા વિષે વાતો થતી હતી.સાર્થક જીવન કેવું હોવું જોઈએ? પ્રોફેસરે પૂછ્યું. કોઇએ કંઈ જવાબ ન આપ્યો....
અમદાવાદમાં એક શ્રીમંતના છકી ગયેલા તારાજકુમારે એકસો વીસ કિલોમીટરની ઝડપે નવ નિર્દોષ લોકો પર જેગવાર કાર ચડાવી દીધી અને કચડી માર્યા. ગુજરાતના...
ભારત તાજેતરમાં જ ચીનને પાછળ છોડી સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો છે. આજે વિશ્વની કુલ વસતી લગભગ ૮ અબજે પહોંચી છે...
સળગી રહ્યો છે, તેનો સેંકડો વર્ષ જૂનો આંતરિક સદભાવનાનો પાયો. અલગ-અલગ સમુદાયો વચ્ચેનો સુખેથી સાથે રહેવાનો તાંતણો પણ સળગી રહ્યો છે. મૈતેઈ,...