કાગડાઓ બધે કાળા જ હોય છે. રાજકારણીઓ બધા ભ્રષ્ટ જ હોય છે. ભ્રષ્ટાચાર કર્યા વિના કોઈ રાજકારણી ચૂંટણી જીતી શકતો નથી અને...
૨૧ મી ફેબ્રુઆરીનો દિવસ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ આજકાલ આપણાંમાંના કેટલાં વ્યક્તિઓ આપણી માતૃભાષા ગુજરાતીને પ્રેમ કરીએ છીએ? દિવસે...
1994માં યુનિટી ગ્રાન્ટસ કમિશન તરફથી એનએએસી (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન)ની એક સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નેક દ્વારા કોલેજ અને યુનિટીનો...
વાતાવરણમાં વસંત ઋતુનું આગમન થઇ ચુક્યું હતું ..પ્રકૃતિ સુંદર ખીલી ઉઠી હતી ..પણ વનમાં સુંદર વાતાવરણ દર વખત કરતા કૈંક જુદું હતું.સુનકાર...
આજનો પહેરવેશ, આજનાં ગીતો, આજની સ્વચ્છંદતા જોઇને એમ થાય કે, સાલો જીવવા જેવો જમાનો તો હમણાં આવ્યો. આપણે તો એક જોડી ફાટેલાં...
21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ ગઈ. આમ તો આ દિવસ વિશ્વ માતૃભાષા દિવસ છે એટલે વિશ્વની તમામ માતૃભાષાઓના સંદર્ભે તેની...
હાલમાં થોડા દિવસ પહેલા દિલ્હી એરપોર્ટ પર એક એવી ઘટના બની જે તે આખો દિવસ દેશભરમાં ચર્ચાનો વિષય રહી, કેટલાકે તે ઘટનામાંથી...
અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી આમ આદમી પાર્ટીનો જન્મ થયો ત્યારે લાગતું હતું કે અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીદારો ભારતની રાજનીતિને એક નવો...
વે સનત્સુજાતજી મહારાજ ધૃતરાષ્ટ્રને અધ્યાત્મનો અંતિમ ઉપદેશ આપે છે અને તે છે બ્રહ્મ અને બ્રહ્મપ્રાપ્તિ. શુદ્ધ બ્રહ્મ મહાન છે, જ્યોતિર્મય છે, દેદીપ્યમાન...
શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક સંખ્યા 9 અધ્યાય 4जन्म कर्म च मे िदव्यमेवं यो वेत्ति तत्त्वत:।त्यकत्वा देहं पुनर्जन्म नैति मामेति सोडर्जुन।।હે અર્જુન, જે...