52 વર્ષની મારી ઉંમર છે. ઊર્દૂ મીડિયમમાં ભણયો છું. અને નવ વર્ષ સુધી ધાર્મિક શિક્ષણ મેળવ્યું છે અને ગુ.મિ. જેવી ‘મહાશાળા’નો એક...
અમદાવાદમાં બિલ્ડરના નબીરાએ 160ની ઝડપે જગુઆર કાર દોડાવીને બે પોલીસકર્મી સહિત 9ની હત્યા કરી નાંખી. બે વર્ષ પહેલાં રાજકારણીના નબીરાએ દિલ્હીમાં આંદોલન...
એક સત્યનિષ્ઠ વેપારી હતા. એકદમ નીતિ જાળવીને વેપાર કરતા અને એટલે જ તેમના વેપારમાં રાતદિવસ પ્રગતિ થતી હતી.સાત પેઢી ખૂટે નહિ તેટલું...
૨૦૦૦ ની નોટ ચલણમાંથી ન્યાત બહાર મુકાઈ ગઈ ને, ખાસ્સો સમય વહી ગયો, પણ ક્યાંક ક્યાંક હજુ પડઘાયા કરે..! ૫૦૦-૧૦૦૦ ની નોટ...
‘એકેડમિક બેંક ઓફ ક્રેડીટ’ટૂંકમાં ABC નવી શિક્ષણનીતિમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે વિદ્યાર્થીલક્ષી સ્વતંત્રતા સર્જવાની છે તેનો આધાર છે. એક વ્યવસ્થાની રીતે આ...
અંધશ્રદ્ધા એ આમ તો જોવા જાવ તો દુનિયાભરની સમસ્યા છે છતાં વિકસીત દેશોમાં આ સમસ્યા ઘણી ઓછી થઇ ગયેલી જણાય છે. પરંતુ...
વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ બહુપક્ષીય કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ છે, કારણ કે હિંદુઓ દાવો કરે છે કે અગાઉના...
આજે દેશના બે રાષ્ટ્રપતિ વિષે વાત કરવી છે. એક આજી છે અને બીજા માજી છે. જે આજી છે એ આદિવાસી છે અને...
મણિપુર અને મણિપુરનો મુદ્દો ભડકે બળે છે ત્યારે ત્યાંના જાતિવાદ – વંશવાદના સંઘર્ષને સમજવો બહુ અગત્યનો બની જાય છે. વળી મણિપુરમાં અફીણની...
મણિપુરમાં હાલમાં જે હિંસક ઘટનાઓ બની રહી છે, તેનું ખરું કારણ જાણવા માટે તેના ઇતિહાસમાં ઊંડા ઊતરવું પડશે. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા...