દેશમાં આ વખતે ચોમાસુ માફકસરનું રહેશે તેવી હવામાન વિભાગની આગાહી હતી પરંતુ હવે જ્યારે ચાર મહિનાની આ વર્ષા ઋતુ પુરી થવા આવી...
દિલ્હીના રાજપથનું નામ બદલીને ભાજપ સરકાર દ્વારા તેને કર્તવ્ય પથનું નામ આપવામાં આવ્યું છે. રસ્તાઓનાં નામો બદલવાથી દેશનો ઇતિહાસ બદલાઈ જતો નથી....
મા શકિતના મહાપર્વ નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે. વિવિધ રૂપોમાં વિવિધ લીલાઓ કરતી મહાશકિતની બાળકની જેમ ભોળા – ભાવે ભકિત કરવાથી તેની...
આજથી શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રી પ્રારંભ થઈ રહ્યું છે. ત્યારે માતાજીના ઉપાસકો પૂજા-અર્ચન, અનુષ્ઠાન કરશે અને યુવા યુવક-યુવતિઓ નવરાત્રીના નવ દિવસ ઢોલના...
નવરાત્રીનું પર્વ શક્તિ ઉપાસનાનું પર્વ છે. સાથે આસુરી વૃત્તિઓ ડામવાનું પર્વ પણ છે. પૃથ્વી પર આસુરી વૃત્તિઓ જ્યારે જ્યારે વધી જાય છે...
કેટલાંક માતાપિતા સંતાનોની સારી એવી કાળજી રાખે છે. સંતાનોને જે જોઇએ તે આપી દેવાથી જ તેઓનો વિકાસ થતો નથી. જો ઊગતી વયમાં...
એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે LLB ના પેપરમાં ૭૬ ગુણના ૩૮ પ્રશ્ન ખોટા, છ મહિને ખબર પડી, ત્રીજી વાર રિઝલ્ટ બદલાશે....
જીવનની સંસારલીલામાં અનેક ઉતાર ચઢાવ, લલકાર, પડકાર આવ્યા કરે છે, તેનો સામનો કરવો પડે છે, માણસજાત પાસે જીવવા માટે બે રસ્તા છે....
પ-પરંપરાગત, રી- રીતથી, ક્ષા- ક્ષતિઓ જાણવી. પરીક્ષા એટલે પરંપરાગત રીતથી વિદ્યાર્થીઓમાં રહેલ ક્ષતિઓને જાણી તેમનામાં રહેલ ઊણપને દૂર કરવાની પ્રક્રિયા. 2019 પહેલાં...
નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષનાં સૂત્રો સંભાળ્યાં ત્યાર પછી ૨૦૧૪ થી તેમના પક્ષનો વિજયરથ સડસડાટ દોડી રહ્યો છે. એક વખત એવો હતો...