શ્રી નરેન્દ્રભાઈ મોદી એ Visionary Leader છે. તેમની વિચાર-કાર્યપદ્ધતિ એ વર્ષો સુધી સાતત્યપૂર્ણ હોય છે. તેઓ એક શબ્દને પસંદ કરે છે તેને...
ગુજરાતીઓ હંમેશા ઈતિહાસ રચવા માટે જાણીતા છે. અગાઉ એક ગુજરાતી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના નારા સાથે...
અંજનાબેન સવારથી ઊઠે ત્યારથી કાંઇ ને કાંઇ કામ કરતા જ હોય. વાળીઝૂડી આંગણું સાફ કરી બાગમાં ફૂલછોડને પાણી પાઇને રસોડામાં પહોંચે, રસોડું...
ઘણી વાર સરસ રીતે ઊંઘ આવી ગયા બાદ અચાનક અડધી રાત્રે ઊંઘ ઊડી જતી હોવાનું અનુભવાય છે. ઘણા લોકો આ સરખી ફરિયાદ...
મિત્રો, એક દાદાએ એના પૌત્રના પ્રોજેકટ વિશેની વાતો કરી, બળાપો કાઢયો. આ સ્કૂલવાળા પ્રોજેકટ કરવા આપે એનો આશય શું? ઘરેથી કરી લાવવાનું...
દરેક વ્યક્તિને પોતાનો અલગ મિજાજ, સ્વભાવ અને અંદાજ હોય છે. (આપના આપના અંદાજ!) સ્વભાવને આધારે વ્યક્તિની ઓળખ ઊભી થાય છે. એક સ્વભાવ...
આજની પેઢી બચત કરી શકતી નથી, કારણ ઘણાં બધાં છે, પણ દેખાદેખીનું વૈભવી જીવન જીવનારાઓમાંથી મોટા ભાગનાં લોકો ગુનો કરે અથવા આપઘાત!...
પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રે ઉજવ્યો. ગુરુ જ્ઞાન પ્રદાન કરી વ્યકિતનું ચરિત્ર નિર્માણ કરે છે. તેથી ગુરુનું સ્થાન ભગવાન...
એક યુવાન રોજ નહિ પણ અઠવાડિયામાં એક વાર મુંબઈના ભરચક ચર્ચગેટ સ્ટેશનથી ટ્રેન પકડે. ત્યાં એક ફેમસ વડાપાંઉની દુકાન. વડાપાંઉ એટલે મુંબઈની...
સુપ્રીમ કોર્ટે ભારતીય નાગરિકોને ‘નક્કી કરેલા વિસ્તારો’માં વિરોધ કરવાનો હક્ક ઉદારતાથી આપ્યો છે અને તેણે આ વાત તેના ચુકાદામાં અને નાગરિકતા સુધારા...