નાટય ક્ષેત્રે કે ફિલ્મ ક્ષેત્રે અભિનયનું મહત્ત્વ અતિ મહત્ત્વનું છે. અભિનેતા, અભિનેત્રી કે ખલનાયક વિના નાટક કે ફિલ્મ શકય જ નથી. એક...
મેં ઘણા વર્ષોથી ઇતિહાસકાર અને જીવનચરિત્રકાર રાજમોહન ગાંધીની પ્રશંસા કરી છે, તેમના પુસ્તકો અને લોકશાહી અને બહુલવાદ પ્રત્યેની તેમની નિરંતર પ્રતિબદ્ધતા માટે....
ગુરુજી પાસે આશ્રમમાં નવા આવેલા ચાર શિષ્યોએ ફરિયાદ કરી કે ‘પોતાને તમારા ખાસ પટ્ટશિષ્ય તરીકે ઓળખાવતા બે શિષ્યો સોમેશ અને સર્વેશ બધા...
સિરિયામાં હમણાં સત્તાપલટો થયો. દાયકાઓ સુધી સરમુખત્યારીનું શાસન ચલાવનાર અસદ ભાગીને રશિયા પહોંચી ગયો. મોટા ભાગના સરમુખત્યારો અત્યાચારની સીમાઓ જાણતા જ નથી...
છેલ્લા થોડા સમયથી ભારતમાં મસ્જિદ અને દરગાહોના મૂળમાં મંદિરો શોધવાની પ્રવુત્તિ જોર પકડી રહી છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શાહી ઈદગાહ અને...
હિંદુ પરંપરામાં મહાકુંભ મેળાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ મેળો બાર વર્ષમાં એક વાર ભરાય છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં...
આખા વિશ્વમાં સૌથી વધુ વસ્તી ભારતમાં છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનવા જઈ રહ્યું છે. તેવું આ” The great power of...
ગિજુભાઈ બધેકાએ સાચું જ કહ્યું છે કે “પુસ્તકાલય એટલે મહાશાળા. “ કોઈ પણ શહેરમાં આવેલા લાઇબ્રેરીના માધ્યમથી તે શહેરનાં નાગરિકોનું ઘડતર થઈ...
અમુક વ્યક્તિઓને ભગવાને જન્મથી જ કોઈ ને કોઈ ખામી એમના શરીરના ભાગમાં આપેલી હોય છે. આવી વ્યક્તિઓને આપણે અપંગ, પંગુ કે વિકલાંગ...
એક રીટાયર પ્રોફેસર એકદમ નિયમિત જીવન જીવે, વ્યવસ્થિત પ્લાનિંગ કરે, બધી વસ્તુઓનું અને બધાં કામનું તેમનું રોજનું રૂટીન પણ એકદમ ફિક્સ. સવારે...