તન, મન, ધનથી સુખી અને સમૃદ્ધ હોવ તો સમગ્ર વિશ્વમાં કશે પણ હરવા ફરવા નહીં જઈ ધન્યતા અનુભવવા ચાર ધામની જાત્રાએ ઉત્તરમાં...
ભારતમાં ડીઝીટલ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હોય હવે ભારતમાં ડીજીટલ પેમેન્ટ કે ડીઝીટલ વ્યવહાર વધતો જઈ રહ્યો છે. ઓનલાઈન પેમેન્ટનાં ફાયદા પણ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈની બે દિવસીય મુલાકાતે જઈ આવ્યા છે. તેમની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા સાથે...
ભારત જેવો વિકાસશીલ દેશમાં એકસો બેતાળીસ કરોડ નાગરિકો હોય, લાખો ગામો હજી વિકાસના માર્ગે હોય, સુવિધાસભર ગણ્યા ગાંઠયાંજ શહેરો હોય ત્યારે ડોકટરી...
એમ કહેવાય છે કે એકનાથે એક વખત એક ભૂખ્યા મહારને પોતાને ઘેર જમાડ્યો, અને એ ઉપરથી એને નાતબ્હાર મૂકવામાં આવ્યો. એકનાથને નદીએ...
સરકારે તાજેતરમા જ નવી પેન્શન યોજના જાહેર કરી છે. સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના માગી રહ્યા છે કારણ તેમાં છેલ્લા પગાર ના...
શું રાજ્યસત્તા પાસે કોઈના પણ ઘરને બુલડોઝર ફેરવી તોડી પાડવાનો અધિકાર હોવો જોઈએ? આ સવાલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે....
હાલમાં સરકારે ૨૩મા કાયદા પંચની રચનાની જાહેરાત કરી છે, આ નવા કાયદા પંચની મુદ્દત ત્રણ વર્ષના સમયગાળાની રહેશે જેમાં તેના અધ્યક્ષ અને...
ભગવાન બુદ્ધ અને કિસા ગોતમીની વાત અતિ જાણીતી અને જીવનના અર્કરૂપ છે. કિસાના નાનકડા પુત્રનું મૃત્યુ થાય છે. એનાથી બેબાકળી બનેલી કિસા...
ભારતમાં જેમ વસતી વધારે છે તેમ નોકરીયાતોની સંખ્યા પણ વધારે છે. વિશ્વમાં કામના સ્થળે સુસ્તી તેમજ થાકનો અનુભવ કરતાં નોકરીયાતની ટકાવારી 48...