એક સંતના શિષ્યો આશ્રમનાં સમાજસેવાનાં કાર્યોને આગળ વધારવા માટે ભંડોળ એકઠું કરવા માટે ગામે-ગામ ફરી રહ્યા હતા.એક નગરના નગરશેઠનું નામ દાનવીર શેઠ...
ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના અનેક ટોચના કમાન્ડરો માર્યા ગયા છે તેમાં તેના નેતા હસન નસરાલ્લાહની સાથે ઇબ્રાહિમ અકીલ અને નાબિલ કૌક જેવા...
જનરેશન ગેપ શબ્દ વર્ષોથી ચાલતો આવ્યો છે. તે માત્ર બાપ અને દીકરા વચ્ચે નથી હોતો, તે ધંધામાં દરેક ક્ષેત્રે પણ હોય જ...
તિરૂપતિના તિરૂમાલા વિસ્તારમાં તિરૂપતિ બાલાજીનું જગવિખ્યાત મંદિર આવેલું છે. એ મંદિરના દર્શનાર્થે લાખો ભકતોનો અવિરત પ્રવાહ બારેમાસ ચાલુ રહેતો હોય છે ત્યાં...
પૂજય મહાત્મા ગાંધીનો જન્મ 2જી ઓકટોબરે 1869ના દિને પોરબંદરમાં થયો હતો. તેમની શિષ્યા મીરાબેને તેમને બાપુનું ટાઇટલ આપ્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરે તેમને...
આજે નવી પેઢી કદાચ ગાંધીબાપુના નામ અને કામથી પરિચિત નથી. એમને સત્યની તાકાતની કદાચ ખબર જ નથી. યુવા પેઢી અહિંસાથી 7 ગાવ...
ચીન સાથેના વિવાદ અને મડાગાંઠ વચ્ચે હાલમાં એક નવી ઘટના બની ગઇ. અરૂણાચલ પ્રદેશના એક પર્વત પર આરોહણ કરનાર એક ભારતીય ટુકડીએ...
મોહનદાસ કરમચંદ ગાંધી.ઇતિહાસના પન્ના પર લખાયેલું આ નામ દરેક સમયે એક જૂદી પ્રેરણા આપે છે. તુલસીદાસના રામચરિત માનસમાં જેમ રામને લોકો અનેક...
એમ તો નહિ કહેવાય કે ભાદરવામાં શ્રાધ્ધના સરસ મઝાના દિવસો ચાલી રહ્યા છે. કારણ કે, એમાં ઉકલી ગયેલાં પિતૃઓની સંવેદના ભરેલી છે....
બે જોડી સુખ-દુ:ખ માટે આપણે આખી જિંદગી હોમી દઈએ છીએ. પરંતુ પરમ સંતોષ નથી. આજે યંત્ર યુગના જમાનામાં માણસ પાસે શું સગવડ...