ધોધમાર વરસાદથી લોકો હેરાન પરેશાન થયા છે. પુરથી શહેરમાં કચરાનાં ઢગલા જોવા મળી રહ્યા છે. આ વરસાદ વિરામ મૂકે એવું લાગતું નથી....
ભારત દેશનું માનવજીવન ઉત્સવપ્રિય છે. પ્રાચીન પરંપરા મુજબ પ્રતિવર્ષ શિક્ષક દિન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદગીરી રૂપેની ઉજવણી વડે તેમના ઋણમાંથી આપણે મુક્તિ...
ખીચડી એ એક ભારતીય વાનગી છે જે ચોખા અને દાળ વાપરીને બનાવવામાં આવે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખીચડી પ્રસિદ્ધ છે....
ગુજરાતમાં દર વર્ષે જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે. એની શરૂઆત નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ૨૦૦૩થી કરી હતી. મંત્રીઓ, અધિકારીઓ અને નેતાઓ આ...
આમ આદમી પાર્ટીના ટોચના નેતા અરવિંદ કેજરીવાલ સાથે કેવી રીતે વ્યવહાર કરવો? આ સૌથી ચિંતાજનક પ્રશ્ન છે જેનો સામનો હાલમાં વિરોધ પક્ષનું...
લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓથી સત્તા વગરની કોંગ્રેસ હવે ધીરેધીરે મજબૂત થવા માટે પ્રયાસો કરી રહી છે. રાહુલ ગાંધી દ્વારા દર વખતે કોંગ્રેસને...
એક યુવાન પત્રકાર જાતમહેનતે સફળ થયેલા બિઝનેસમેનનો ઇન્ટરવ્યુ લેવા ગયો. યુવાન પત્રકાર ઘણું હોમવર્ક કરીને ગયો હતો. તે બિઝનેસમેનના ગરીબાઈથી ભરેલા ભૂતકાળ...
અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન તૂટી પડ્યું અને વિમાનમાંના અને જમીન પરના મળીને ૨૭૦ કરતા વધુ લોકોનો તેમાં જીવ ગયો તે પછી...
સ્વતંત્ર ભારતના સૌથી કાળા પ્રકરણ એવી કટોકટીની ઘોષણાને પચાસ વર્ષ થયાં. કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન થાય છે. એટલે કટોકટી દરમ્યાન શું...
24 જુલાઇ 1991ના દિવસે વડા પ્રધાન પી.વી. નરસિમ્હારાવની સરકારમાં નાણાંમંત્રીશ્રી ડો. મનમોહનસિંહ દ્વારા ભારતમાં ઉદાર આર્થિક નીતિની જાહેરાત થઇ. ઉદારીકરણની આ નીતિના...