તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવ્યાનાં ૫૦ વર્ષ પૂરાં થયા પછી બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો પર એક...
ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી શૈક્ષણિક નીતિને સાંકળી શાળા-મહાશાળામાં ભણતર માટે આધારભૂત બદલાવની જાહેરાત કરી છે. બાળ કેળવણીકાર ગિજુભાઈ...
હાલમાં એક એવા અહેવાલ બહાર આવ્યા છે કે ભારત તેના ખાસ ખાતરોના પુરવઠામાં અણધાર્યા અને ચિંતાજનક વિક્ષેપનો સામનો કરી રહ્યું છે, જેમાં...
અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી દિલ્હી અને મુંબઈ સહિત દેશનાં ઘણાં એરપોર્ટનું ઓડિટ શરૂ કરવામાં આવ્યું તેમાં એરલાઈન્સના સંચાલકોની અને એરપોર્ટનો...
દુનિયાના નવ દેશો પાસે આજે પરમાણુ બોમ્બ છે. ઇરાન જેવા અનેક દેશો આ પરમાણુ રેસમાં સામેલ થવા તલપાપડ થઈ રહ્યા છે. આ...
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ અને કોલેજોની સંખ્યા સતત વધતી જાય છે. નવી નવી અંગ્રેજી...
શિસ્ત અને તાલિમબદ્ધ કાયદાનાં કહેવાતા તજજ્ઞો પણ “એક્ટ ઓફ ગોડ”થી સુપેરે વાકેફ નહીં હોવાને કારણોસર ભગવાનનાં કાર્યોથી માહિતગાર હોતા નથી. તેમજ તે...
આજકાલ દુનિયાભરમાં રેરઅર્થ ચર્ચાનો વિષય બન્યો છે. જે અંગે હાલમાં એક લેખ વાંચતા જાણવા મળ્યુ કે ૧૭૮૮માં સ્વીડનના યટરબી નામના ગામમાં ખોદકામ...
ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ જોવા મળે છે જે વિશ્વની ભેટ કહી શકાય. આ ઋતુઓનો મુખ્ય આધાર ચોમાસુ જે ઋતુચક્રમાં ખાસ ઓક્ટોબર અને...
દર વર્ષે ચોમાસું આવે એટલે સુરત અને આસપાસના વિસ્તારોમાં હજારો નાગરિકો માટે જીવન યાતનાવાળું બની જાય છે. આ વર્ષે પણ તે જ...