ત્રણ સપ્ટેમ્બર ૨૦૨૫. ચીનમાં વિક્ટેરી યોજાઈ ગઈ. ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ના દિવસે બીજા વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકારી ત્યારબાદ બીજા દિવસે ચીને જાપાન સાથેના...
ઉત્તર ભારતમાં આ સમયે ચોમાસુ એક મોટો પડકાર બની ગયું છે. દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદ અને પૂરની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે....
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનનો અંત આવ્યો છે અને એનડીએ સરકારે માન્યું છે કે, બધું સમુસૂતરું પાર પડી ગયું છે તો એ સરકારની ભૂલ...
આપણો વર્ષોનો અનુભવ કહે છે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો કરવાનો હોય ત્યારે કંપનીઓ, વેપારીઓ અને દુકાનદારો તેનો તાત્કાલિક અમલ શરૂ...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો સામે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું તેની સાથે સ્ટેબલ કોઈન્સ નામનું નવતર શસ્ત્ર પણ ઉગામ્યું છે, જેના...
આપણો ભારત દેશ રોડ અકસ્માતના મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે છે. વર્ષ ૨૦૨૪માં સમગ્ર ભારતભરમાં આશરે ૧,૮૦,૦૦૦ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા...
૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના દિવસે ટીયાનજીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મીટીંગ પુરી થઈ. આ મીટીંગની સૌથી મોટી ફલશ્રુતી એ થઈ કે...
સુરતમાં આજે ચોથા વર્ગના કર્મચારીઓ મોટે ભાગે PPP ધોરણે કામ કરે છે. તેનું મુખ્ય કારણ શું બજેટ છે? મહાનગરપાલિકાની કચરાગાડી બાગાયત માટેની...
નેશનલ હાઇવે નં ૪૮ જે પહેલાં ને.હા.ન.૮. દિલ્હી રોડથી ઓળખાતો હતો, જે મુંબઈથી દિલ્હી દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે, ખાસ તો સુરતથી...
આપણા દેશમાં અનેક મહાન લોકો થઈ ગયા કે જેમનાં જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ. એવી જ એક મહાન વિભૂતિ એટલે દાદાભાઈ નવરોજી....