સામાન્ય સમયમાં ભારતમાં દર વર્ષે 1.10 કરોડ જેટલા વિદેશી પર્યટકો આવતાં હોય છે. માર્ચ 2021 ના અંતે બેન્કમાં જમા પડેલી કુલ થાપણોમાંથી...
દેશના વર્તમાન પ્રધાનમંત્રી લોકપ્રિયતામાં તો નંબર વન છે અગત્યની વાત એ છે કે લગભગ બધી જ બાબત અને વિષયોમાં તેમનું જ્ઞાન અને...
સોમવાર તા. 2 જી ઓગસ્ટના મિડીયાના ન્યૂઝમાં સમાચાર હતા કે દિલ્હીના ધારાસભ્યોનો પગાર રૂા. 49000 માંથી રૂા.90000 કરવામાં આવ્યો. પગારમાં 100 ટકાનો...
તાજેતરમાં રમાઇ ગયેલી ટોકયો ઓલિમ્પિકમાં આપણને એક ગોલ્ડ મેડલ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ. કુલ સાત મેડલ ખેલાડીઓને મળ્યા છે. મીરાબાઇ ચાનુ, પી.વી....
એક દિવસ સોક્રેટીસ પાસે એક મુલાકાતી મળવા આવ્યા.સોક્રેટીસ કૈંક લખવામાં મશગુલ હતા એટલે તેમનું ધ્યાન આવનાર મુલાકાતી પર ન ગયું.મુલાકાતી ગુસ્સે થઈ...
અરુણ શૌરી કહે છે કે શાસકો તાનાશાહી વલણ ધરાવતા હોય ત્યારે અદાલતોના, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા સતત ખખડાવતા રહેવું જોઈએ. લોકોના...
અત્યાર સુધી ઓબીસીમાં કઈ જ્ઞાતિને લેવી તેનો અધિકારી કેન્દ્ર સરકાર પાસે હતો પરંતુ હાલમાં જ કેન્દ્ર સરકારે ઓબીસીમાં જ્ઞાતિના સમાવેશનો અધિકારી જે...
રિલાયન્સ જિયો દ્વારા ટેલિકોમ ક્ષેત્રમાં જે પ્રાઇસવોર ચાલુ કરવામાં આવી તેને પરિણામે અનિલ અંબાણીની આર.કોમથી માંડીને ટાટા ડોકોમો જેવી કંપનીઓ ભોંયભેગી થઈ...
વિશ્વવ્યાપી પ્રાકૃતિક અને માનવસર્જીત દુર્ઘટનાઓ બનતી રહે છે, જેમાં ભૂકંપ, વિમાન-અકસ્માત, રેલ-દુર્ઘટના, વાવાઝોડું, દરિયામાં તોફાન, હિમપ્રપાત અને પર્વતો, ભેખડો ધસી પડવા જેવી...
છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં ભરડો લઇ રહેલ કોરોનાના ભયંકર રોગને નાથવા, સરકારને સમયે તબીબો અને સહાયક સ્ટાફનો સહકાર સાંપડ્યો, જયારે ગંભીર સ્થિતિમાં,...