મહાન વિચારક, લેખક, ચિત્રકાર ખલિલ જિબ્રાને તેમનાં પુસ્તક ‘ફોરરનર’માં પોતાના જાત અનુભવની એક સરસ મર્મસ્પર્શી વાત કહી છે. ખલિલ જિબ્રાન લખે છે...
આ વર્ષે પૂર્વ પાકિસ્તાનના અવસાનની ૫૦મી સંવત્સરી છે. દેશાવટો ભોગવતા સ્વાતંત્રય સેનાનીઓએ ૧૯૭૧ ના એપ્રિલમાં ‘બાંગ્લાદેશની ‘કામચલાઉ સરકાર’ની જાહેરા કરી દીધી હતી...
કેન્દ્ર સરકારનું કહેવું છે કે 2018માં પ્રોવિડન્ટ ફંડમાં સભ્યતા લેનારા કામદારોમાં 70 લાખનો વધારો થયો છે. પરંતુ પ્રોવિડન્ટ ફંડના સભ્યપદમાં વધારો અને...
પીએમ મોદીએ મેરઠથી પ્રયાગરાજને જોડતા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરી દીધો છે. 12 જિલ્લામાંથી પસાર થનારો ગંગા એક્સપ્રેસ વે બનીને તૈયાર થશે...
નડિયા: યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે રહીશોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ઉભરાતી ગટરનો પ્રશ્ન હોય કે અન્ય, પાલિકા તંત્રને વારંવાર...
નડિયાદ: ઠાસરા તાલુકાના ખડગોધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં ફરજ બજાવતાં માજી સેક્રેટરીએ પોતાની ફરજ દરમિયાન રૂ.૪,૫૭,૦૦૦ ની હંગામી તેમજ રૂ.૩,૯૫,૨૦૭ ની કાયમી...
તાજેતરના એક સર્વેત્રણમાં ચીન એક વૈશ્વિક મહાસત્તાના રૂપમાં ઉભરી આવ્યું છે. ચીન હવે દુનિયામાં માત્ર લશ્કરી દૃષ્ટિએ નહીં આર્થિક વેપારી ધંધામાં પણ...
આજકાલ માનવી માનવી પ્રત્યે એટલો નિષ્ઠુર થઈ ગયો છે કે, સવારમાં છાપું વાંચતાં જ નજર પડે છે કે, કુમળી વયની બાળા ‘રેપ’...
દોસ્તો નાનપણમાં એક બાળગીત સાંભળ્યું હતું… ‘આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ’ અને હવે મારા નહી પણ આપણા સૌના આંગળા જાદુ કરવા લાગ્યા...
હેનરી મૂર નામના વિખ્યાત શિલ્પી તેના બે શિષ્યોની પરીક્ષા કરવા ઈચ્છતા હતા.બન્ને શિષ્યોમાં એક સરખી પ્રતિભા હતી અને મૂર જયારે જયારે કોઈને...