એમ કહેવાય છે કે ગુલામી પ્રથાનો આજે આખી દુનિયામાંથી અંત આવી ગયો છે પરંતુ હાલમાં જ યુએન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો અહેવાલ...
યુપીમાં હાલ મદરેસા રાજકારણનો અખાડો બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ મદરેસાઓને લઈને જુબાનીનો જંગ છેડાયો છે. આ સમગ્ર મામલો ખાનગી...
આજે ભારત માટે ખૂબ સારો દિવસ કહી શકાય તેમ છે કારણ કે, આજે એક એવા વિરલ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી રહી છે....
ગુજરાતીઓ હંમેશા ઈતિહાસ રચવા માટે જાણીતા છે. અગાઉ એક ગુજરાતી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના નારા સાથે...
આઠમી સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાત્રે અગિયાર વાગ્યા પછી એક સમાચાર આવ્યા કે બ્રિટનના રાણી એલિઝાબેથનું અવસાન થયું છે. આ અવસાનના સમાચાર...
છેલ્લા ઘણા સમયથી મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. ભારતમાં ફુગાવાનો દર વધી રહ્યો હતો અને તેને કારણે રિઝર્વ બેંકે રેપોરેટ અને રિવર્સ...
રશિયાએ ફેબ્રુઆરીના અંતભાગે યુક્રેન પર હુમલો કર્યો તે સાથે શરૂ થયેલા યુક્રેન-રશિયા યુદ્ધને આ રવિવારે જ ૨૦૦ દિવસ પુરા થયા. આટલા દિવસોમાં...
હાલમાં ઝિમ્બાબ્વેમાં ઓરીના રોગચાળાથી બાળકોમાં મૃત્યુઆંક વધીને ૭૦૦ પર પહોંચ્યો છે એવા અહેવાલ આવ્યા છે. છેલ્લા થોડાક મહિનાઓમાં આટલો મૃત્યુઆંક થયો છે....
એક સમય હતો કે જ્યારે ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રાજ કર્યું હતું. ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરવા માટે ભારતમાં આવી હતી...
છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરની પાકિસ્તાન સાથેની અંકુશ હરોળ પર ઘૂસણખોરી નોંધપાત્ર રીતે ઘટી ગઇ હોવાનું કહેવાય છે ત્યારે હાલમાં એવા અહેવાલ આવ્યા...