કોંગ્રેસ દ્વારા જેની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી તેવી જાતિગત વસતી ગણતરી માટે કેન્દ્ર સરકાર તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસ...
બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં જઘન્ય ત્રાસવાદી હુમલો થયો તેના પછી ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને અને પાકિસ્તાન સરકારે ભારતના નાગરિકોને દેશ છોડી જવાના...
કાશ્મીરના પહેલગામ નજીક આવેલા પર્યટન સ્થળ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં હિન્દુસ્તાનના 27 પર્યટકોના મોત થઇ ગયા હતાં. આ આતંકવાદી ઘટના...
દુનિયાના દરેક દેશમાં બે વિચારધારા ધરાવતા નેતાઓ હોય છે, પક્ષો હોય છે, પ્રજા હોય છે અને મતદારો હોય છે. અમેરિકાથી લઇને રવાન્ડા...
પહેલગામમાં આતંકી હુમલો કરીને ભારતના 27 પ્રવાસીઓની હત્યા કરવાને કારણે ભારતે તાકીદના ધોરણે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે....
મહારાષ્ટ્રમાં હાલ એક રાજકીય ઘટનાક્રમ સર્જાઇ રહ્યો છે. શિવસેનાના દિવંગત સ્થાપક બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ અને ભત્રીજા રાજ વચ્ચે સમાધાન થાય અને...
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર નામ અને ધર્મ પુછીને હુમલા કરવામાં આવ્યા અને 27 પ્રવાસીની હત્યા કરવામાં આવી, તેનાથી...
કાશ્મીરમાં કેટલાક સમયથી શાંતિ હતી ત્યાં મંગળવારે અચાનક દેશ આખાને હચમચાવતો એક મોટો બનાવ બની ગયો. કાશ્મીરના પહેલગામ ટાઉન નજીક એક પ્રસિદ્ધ...
અમેરિકામાં ટ્રમ્પના શાસને જેવો તરખાટ મચાવ્યો છે તેવો અગાઉ કોઇ પ્રમુખના શાસને મચાવ્યો નહીં હોય. ઇમિગ્રેશન અને ટેરિફ જેવા મુદ્દાઓએ વિવાદો અને...
ઉત્તરપ્રદેશમાં આ વર્ષના માર્ચ મહિનામાં આવો કાયદો બનાવાયો છે. એ પહેલાં નવેમ્બર 2020માં રાજ્યની ભાજપ સરકારે આ બિલ અંગે વટહુકમ બહાર પાડ્યો...