રક્ષાબંધન આપણો એક મહત્ત્વનો તહેવાર છે. આપણા કૌટુંબિક સંબંધો આપણી સંસ્કૃતિનું એક વિલક્ષણ પાસું છે. એટલે ભાઈ-બહેનની એકબીજા પ્રત્યેની પ્રીતિને અભિવ્યક્ત કરવાના...
ભારતીય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુંજીથા”નું મહત્ત્વ છે. “તેને તું ત્યાગીને ભોગાવ”….. આ વિચારના આધારે જ ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપ્યો હતો અને ભારતમાં...
૨૦૨૫ની અમદાવાદની અષાઢી બીજની રથયાત્રા એક જુદા જ કારણસર યાદગાર બની ગઈ. આ રથયાત્રા જોવા ઉમટેલો માનવ મહેરામણ, એની કિકિયારીઓ અને કાન...
કોઈ વ્યક્તિ પોતાનાં અંગત પુસ્તકો એક પુસ્તકની દુકાનને આપી દે એ કંઈ એવી મોટી ઘટના છે કે સમાચારમાં ચમકે? પણ જુલાઈના ત્રીજા...
બે હાઇ-પ્રોફાઇલ આતંકવાદી હુમલાઓના તાજેતરના ચુકાદાઓએ આતંકવાદ સંબંધિત કેસોની તપાસ, પુરાવાઓના સંગ્રહ અને કાયદાકીય માળખામાં ગંભીર ખામીઓને ઉજાગર કરી છે. બંને ચુકાદાઓના...
૧૫ મી સદીના ઉત્તરાર્ધે મહમદ ગઝનીએ ફરી એક વખત સોમનાથ મહાદેવ ઉપર હુમલો કર્યો અને રાજવી પૃથ્વીરાજ મરાયો. તે સમયે ભગવાન સ્વયંભૂના...
ઑગસ્ટ એ આઝાદીની લડતનો મહિનો છે. ૧૫ ઑગસ્ટે વધુ એક સ્વતંત્રતા દિવસ ઉજવાશે. કોઈ પણ લડતમાં જેમ સામ-સામા લડનારા હોય છે તેમ...
મણિપુરમાં શું બની રહ્યું છે એ ભારતની બાકીની પ્રજાને પૂરી ખબર નથી અને કદાચ ઇશાન રાજ્યોને બાદ કરતા અન્ય પ્રદેશોની પ્રજાને શું...
બંને ગૃહો ઓપરેશન સિંદૂર – કારણો અને પરિણામો પર ચર્ચા કરવા માટે તૈયાર હતા. અચાનક યુદ્ધવિરામ સહિત કેટલાંક સંદર્ભમાં ઘણા પ્રશ્નો ઊભા...
બિહારમાં વોટર વેરીફીકેશન ચાલી રહ્યું છે, ચૂંટણી પંચે નાગરિકતા ચકાસવા માટે જે પુરાવા માન્ય રાખ્યા છે તેમાં આધારકાર્ડ નથી. સુપ્રીમ કોર્ટમાં કેસ...