ગુરુ તત્ત્વ એ કોઈ વ્યક્તિમાં જ હોય એવું જરૂરી નથી. તે દૈવી ઈશ્વરીય તત્ત્વ છે. તે એક ભાવાત્મક શક્તિ છે. વ્યક્તિપૂજા નથી....
તમે નોટિસ કર્યું જ હશે ને કે આપણા બાળકો મોબાઈલ ફોનના લોગો, ગાડીના લોગો વિશે સારી માહિતી ધરાવે છે પણ ઘરના 500...
અલગ અલગ વેરાઈટીની ખાણી-પીણી એટલે સુરતીઓનો જાણે જન્મસિદ્ધ અધિકાર…જોકે, આજે આપણે વાત પીણીની નથી કરવાની પરંતુ માત્ર ખાણીની જ કરવાની છે. સુરતીઓ...
આપણા દેશમાં સંસદ સર્વોપરી કે ન્યાયતંત્ર? તે ચર્ચા બહુ જૂની છે. સંસદનો પક્ષ લેનારા કહી રહ્યા છે કે દેશનાં ૧૪૦ કરોડ નાગરિકો...
એક દિવસ ગુરુજી પોતાના શિષ્યોને મોહમાયાના વિષય ઉપર ઉપદેશ આપી રહ્યા હતા. સંસારનાં મોહમાયાનાં વિવિધ પ્રકારનાં બંધનોની સમજ આપી, ગુરુજીએ આ બંધનમાંથી...
દેશમાં નવો વકફ સુધારા કાયદો અમલમાં આવતાંની સાથે જ પશ્ચિમ બંગાળમાં વક્ફવિરોધી તોફાનો ચાલુ થઈ ગયાં છે. આ કાયદા બાબતમાં સરકાર અને...
ઘણાં ઇતિહાસકારોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ, ભારતને આઝાદી મળી તેનાં એક દિવસ પહેલા, RSSના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’માં...
એક યુવાન ખૂબ જ તાકાતવર પહેલવાન હતો. રોજે રોજ કસરત કરી પોતાની જાતને તંદુરસ્ત રાખતો. પોતાની શક્તિ અને બળથી તે જાતે જ...
પ્રાચીન સમયમાં ધનુષ વિદ્યામાં પારંગત હોવું એ વીરતાનું પ્રતીક ગણાતું હતુ અને પોતાનું નામ પરાક્ર્મીઓમાં નોંધાવવા બધા ધનુર્ધર વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા....
અતીતમાં જીવનારાઓ સામે વર્તમાનમાં લડાઈ શરુ થઈ છે, પોતાનું ભવિષ્ય બનાવવા માટે અથવા પોતાનાં વર્તમાન ટકાવી રાખવા માટે અને એ પણ વૈશ્વિક...