સૌરાષ્ટ્રના જૂનાગઢમાં બાબી રાજવંશની હવેલીમાં 1954માં જન્મેલી પરવીન બાબી બાળપણથી જ વિદ્રોહી હતી. રાજગૌરવ ને વૈભવમાં ઉછરેલી પરવીનમાં આત્મવિશ્વાસ ને આઝાદીની તડપ...
એક જૈન ગુરુ પાસે તેમના બાળપણના ખાસ મિત્ર વર્ષો બાદ આવ્યા. જૈન ગુરુની ખ્યાતિ અને પ્રભાવ જોઇને મિત્રએ પોતાના નાનપણના મિત્રને પ્રણામ...
આ દુનિયાનો જ્યારથી પ્રારંભ થયો ત્યારથી ધર્મનું અસ્તિત્વ છે. દુનિયામાં અનેક ધર્મો છે, પણ તમામ ધર્મોનો મુખ્ય ઉદ્દેશ આત્માની આધ્યાત્મિક ઉન્નતિનો છે....
એક એવું ઘર જ્યાં રાજ અને સોના પતિ પત્ની પોતાનાં બે બાળકો સાથે આનંદથી જીવન જીવે. આજુબાજુ પડોશીઓના ઘરેથી ક્યારેક ઝઘડાના અવાજ...
અમેરિકા દ્વારા દાવો કરવામાં આવતો હતો કે તેણે ઈરાનના વાયુદળને સંપૂર્ણપણે ખતમ કર્યું છે. આ દાવાને ખોટો પુરવાર કરતાં ઈરાને અમેરિકાનાં અદ્યતન...
વર્ષો અગાઉ કોઈક કારણોસર આ લખનારના મગજમાં ઠસી ગયું હતું કે લોકો જૂઠું બોલે, પરંતુ સરકાર ના બોલે. 1969માં એપોલો મિશન હેઠળ...
હમણાં એક ભજન સાંભળ્યું. જે આ પ્રમાણે હતું: ‘‘ખેતી કરો ભાઇ રામનામની. ના રૂપિયા લાગે, ના પૈસા લાગે, ખેતી કરો ભાઇ રામનામની’’...
થોડા દિવસ પૂર્વે મારે બારડોલી-નવસારી રોડ પર બારડોલીથી લગભગ 17 કિ.મી. દૂર તરભોણ ગામની હનુમાન ટેકરી પર શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શને જવાનું...
ઠંડી વધી રહી હતી.પાનખર ઋતુની શરૂઆત હતી. ઘરની બારીની બહાર દેખાતાં વૃક્ષનાં પાંદડાં ધીમે ધીમે ખરી રહ્યાં હતાં.નાનકડા સોહમને આ વૃક્ષ બહુ...
સનાતનીઓમાં સૌથી વધુ પઠન કરાતી કે ગવાતી ચાલીસા હોય તો તે છે ‘હનુમાન ચાલીસા.’ સૌથી વધુ અસરકારક અને ત્વરિત ફળદાયક હનુમાન ચાલીસા...