પહેલગામમાં જે થયું, જે રીતે થયું એ અત્યંત દુઃખદ છે, આઘાતજનક છે. સરકાર કડક પગલાં લેવા મક્કમ છે. લેશે એની ખાતરી છે....
મારા તા. ૨૩/૦૪ ના ચર્ચાપત્રના અનુસંધાને મૂળ ચર્ચાપત્રીશ્રી એ ૨૪/૦૪ ના રોજ પ્રત્યુતર પાઠવ્યો છે જે બાબતે મારો પ્રત્યુતર આ મુજબ છે.:...
આ આતંકીઓના આકા બેઠાં બેઠાં પાકિસ્તાનમાંથી ફરમાન છોડી ભારતમાં આતંક ફેલાવે છે. ભારતમાં જન્મેલો મુસ્સરફ હિન્દુઓ અને સનાતનીઓનો કટ્ટર ભારત વિરોધી નીકળ્યો....
આર્થિક વિકાસ એ તમામ દેશોની પ્રાથમિક જરૂરિયાત છે. જેમનો વિકાસ બાકી છે તે વિકાસ માટે પ્રયત્નશીલ છે અને જેમનો વિકાસ થઈ ગયો...
સાહિત્ય પરિષદ ફરી એક વાર સાહિત્ય સિવાયનાં કારણો માટે ચર્ચામાં છે. આ પ્રકારના વિવાદમાં સરવાળે નુકસાન સાહિત્યનું છે. એવું નથી કે માત્ર...
આજના યુવાનો જિજ્ઞાસુ અને કંઇક કરી નાંખવાની વિશાળ ભાવનાવાળાં હોય છે. ઉચ્ચ પરીક્ષાઓ જેવી કે જી. પી. એસ.સી /યુ.પી.એસસી/જી.એ.એસ વગેરે પાસ કરી...
તમે કોઇ પણ રેસ્ટોરાંમાં જાવ તો તમને ફુડબીલ સાથે સર્વિસ ચાર્જની ઉઘરાણી જોવા મળશે. આપણે પણ કોઇ હોટલમાં જઇએ છીએ અને બીલ...
ગ્રીષ્મઋતુએ ગ્રીષ્મતાનો પ્રકોપ બરાબર ફેલાવા માંડયો છે.આ ઋતુમાં સ્વાસ્થ્યની કાળજી અત્યંત આવશ્યક બની જાય છે. ડાયેરીયા અને સન સ્ટ્રોક જેવા રોગ કયારેક...
ગુજરાતમિત્રમાં ‘સુપ્રીમ કોર્ટના આશ્ચર્યજનક વલણ’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયેલા ચર્ચાપત્રના સંદર્ભમાં તા.૨૩ એપ્રિલ ૨૦૨૫ના ગુજરાતમિત્રમાં એક ચર્ચાપત્રીએ વિસ્તૃત માહિતીઓ આપી છે તે...
૨૦મી એપ્રિલની રવિવારીય પૂર્તિમાં ‘નો નોનસેન્સ’માં લેખકશ્રી રમેશ ઓઝાએ ખૂબ સરસ પ્રશ્ન કર્યો કે, ‘જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન...