કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઊતાર્યા. આ ઘટના પછી દેશભરનાં એરપોર્ટ, રેલવે સ્ટેશનો પર કડક સલામતિ વ્યવસ્થા કરવામાં...
આજકાલ આપણે અખબારો, ન્યૂઝ ચેનલો તથા સોશ્યલ મીડિયા દ્વારા ઑપરેશન સિંદૂર, સૈન્ય શક્તિની ઉપલબ્ધિઓ, તેની ખૂબી-ખામીઓની, ભારતની વિદેશનીતિની, આર્થિક વિકાસ અને વેપારની,...
આપણે કૃષિ, કૃષિ વિદ્યાપીઠો તથા સંશોધન કેન્દ્રો, ગુજરાત સરકારનું કૃષિ તથા વન તથા પર્યાવરણ ખાતાઓ, વિવિધ પ્રકારની સહકારી સંસ્થાઓ કે જેમાં ખાંડ,...
છેલ્લા પચાસ વર્ષોમાં નહોતા સાંભળ્યા કે વાંચ્યા એવા બનાવો પાછલા વર્ષોથી દૈનિક પત્રો તથા મિડીયા દ્વારા જાણવા મળે છે ત્યારે એમ થાય...
વિશ્વમાં આજે ચારે બાજુ કોઈને કોઈ કારણસર યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે જેમાં સૈનિકો નિર્ભય રીતે શહીદીને વહોરી લે છે. ત્યારે એના...
ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર હેઠળ દુશ્મન પાકિસ્તાનને બોધપાઠ ભણાવતા દેશમાં તણાવનો માહોલ હતો. હાલ યુદ્ધવિરામની ઘોષણા થયેલ છે પરંતુ ભવિષ્યમાં આતંકી હુમલાઓ,...
દેશ, સમાજ અને વિશ્વમાં યુવાશકિતને કલ્યાણકારી દિશામાં પ્રવૃત્ત થવાની જરૂરત છે. યુવાશકિતથી જ ત્રણે પ્રકારના ક્ષેત્રે વિકાસ અને શાંતિ પ્રસ્થાપિત થાય છે....
કોઈ વડીલને પગે પડો ત્યારે તેઓ ૧૦૦ વરસનાં થાઓ એવા આશીર્વાદ આપે. ઘરમાં કોઈ વ્યક્તિની વાત થતી હોય ત્યારે તે વ્યક્તિ આવી...
દેશની જનતા તરીકે આપણી લાગણી દુશ્મનનો સંપૂર્ણ સફાયો કરવાની હોય શકે પણ કોઈપણ યુદ્ધના નિર્ણય માત્ર લાગણીના આધારે ના લઈ શકાય કારણ...
એક જમાનામાં કિન્નર બિરાદરીને કાયદાકીય રીતે કોઇ ઓળખ નહોતી મળી, પણ હમણાં થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે થર્ડ જેન્ડર તરીકે તેમને વિશેષ...