ઈશ્વરના અસ્તિત્વ અંગે રજનીશજીએ સરસ વાત કરી છે. તેઓ કહે છે માણસની ઇશ્વરની શોધ એ દરિયામાં રહેતી માછલી દરિયાની શોધ પર નીકળે,...
પડોશી દેશો કરતાં પણ વધુ ભારતે આંતરિક દેશવિરોધી કાર્ય કરનારા વ્યક્તિઓથી વધુ સજાગ અને સાવધાન રહેવું જરૂરી બન્યું છે. ભારતમાં થયેલા પહલગામ...
વિશ્વવિદ્યાલયોમાં પદવી દાન સમારંભનો ગૌરવ હોય છે. સમાજ,રાષ્ટ્ર કે રાજ્યના મહાનુભાવોના હસ્તે પદવી પ્રદાન કરાય છે. યુનિવર્સિટીના આ પ્રસંગને કોન્વોકેશન તરીકે ઓળખાવાય...
આપણે વિવિધ પ્રકારના રસ પીએ છીએ. કેરીનો રસ, શેરડીનો રસ તથા ફળોના રસ આપણે સૌ પીએ છીએ. એનાથી આપણને ફાયદો પણ થાય...
ટ્રમ્પ એક બુદ્ધિગમ્ય નહીં એવી ગંદી ચાલ ચાલે છે અને એની પોલીસી અને ટેરિફની અલ્ટ્રાવાયોલેટ કિરણ જગતનો સર્વનાશ કરી નાખશે. કદાચ બીજો...
અટેન્શન સિકિંગ, ધ્યાન ખેંચવાની પ્રવૃત્તિ આપણા જીવનનું મુખ્ય ધ્યેય બની ગઇ છે. દરેક વ્યક્તિ જ્ઞાની બની ગઇ છે. સૌને પોતપોતાના ભાગનું જ્ઞાન...
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વળતા જવાબમાં ભારત સરકારે સૌ પ્રથમ કામ ‘સિંધુ જળ સંધિ’ પર પ્રતિબંધ મૂકી દીધો. આ સિંધુ જળ...
તહેવારોના દિવસોમાં અન્નકૂટ ભરાતા હોય છે. ઘણી વખત વિચાર આવે કે હજારો લોકો ભૂખ્યાં રહેતાં હોય તો મંદિરોનો ભગવાન અન્નકૂટ આરોગે? પરંતુ...
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ જેવાં પ્લેટફોર્મે વિશ્વને નજીક લાવ્યું છે, અને...
ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામ બાદ અનેક શાળાઓમાં અવનવી લોભાવનારી સ્કીમ દ્વારા ઉચ્ચતર માધ્યમિક...