તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં સુરત શહેરે નં.-1 નું બિરુદ પ્રાપ્ત કર્યું છે. જેનો યશભાગી સુરત મહાનગરપાલિકા સફાઈ વિભાગનાં સૌ અધિકારીઓ, ઈન્સ્પેકટરો, કોન્ટ્રાક્ટરો...
અષાઢ વદ અમાસના દિવસે ‘દિવાસા’ નો તહેવાર ઉજવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં હળપતિ ધોડિયા પટેલ સમાજ દિવાસાની રંગેચંગે ઉજવણી કરે છે. સુરતમાં...
ગાંધીજીએ ત્રણ ‘એચ’(હેન્ડ, હાર્ટ અને હેડ)ની વાત કરી છે. ઉમાશંકર જોષીએ કહ્યું છે,’ ત્રણ વાના મુજને મળ્યા, હૈયું,મસ્તક,હાથ. ચોથું નથી માંગવું, એ...
એક દેશથી બીજા દેશમાં માણસોનું સ્થળાંતર થતું જ રહે છે. એનાં કારણો વિવિધ હોય છે. પરંતુ સ્થળાંતર જાણે માણસોને લમણે જ લખાયેલું...
મુંબઈ શહેરમાં છેલ્લા દાયકામાં કબૂતરોની સંખ્યામાં ઝડપથી થયેલા વધારો તથા તેના કારણે ઉભા થયેલા આરોગ્યસંબંધિત જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 51 કબૂતરખાનાઓ...
ધર્મને નામે ફેલાતો ઉન્માદ ખરેખર રોકવા જેવો છે કારણ કે ખરા અર્થમાં ધર્મ એ વ્યક્તિની આંતરિક બાબત હોવી જોઈએ જ્યારે જ્યારે ધર્મને...
ભારતમાં અને અમુક અંશે વિશ્વભરમાં પણ વિશાળ તથા પરોપકારી અને એવી અનેક સમસ્યા માટે માર્ગદર્શક નીવડી શકે તેવી વિચારધારા છે કે જેને...
જો તમે દક્ષિણ કોરિયાની સરહદ ગેરકાયદેસર રીતે ઓળંગો છો, તો તમને સખત મજૂરી સાથે 12 વર્ષની જેલની સજા કરવામાં આવશે. જો તમે...
હમણાં અડાલજ ખાતે એક ડૉક્ટર ગોરમાનાં જવારા પધારવા જતાં લપસીને નહેરમાં પડ્યા અને કમનસીબે મૃત્યુ પામ્યા અંગેના સમાચાર જોઈ જાણી વાંચીને સૌને...
કહેવાતા કાયદા કાનૂનનાં શાસ્ત્રીજીઓને કદાચ ખબર સુદ્ધા નહીં હોય, કિન્તુ ડિજિટલ ધરપકડ કૌભાંડ એ વોટ્સએપ, વીડિયો કોલ અને અન્ય ડિજિટલ પદ્ધતિઓ દ્વારા...