દિલીપકુમારના સંતાન વિશે વરિષ્ઠ ચર્ચાપત્રીઓએ જે વાત જણાવી છે તે ખોટી છે. દિલીપકુમારે સાયરા સાથે 1966 માં લગ્ન કર્યાં હતાં. તે વખતે...
મફત અનાજની બોરીઓ પર પક્ષના અને દેશના ટોચના પ્રભાવશાળી નેતાનો મોટો ફોટો પક્ષના પ્રતીક સહિત છાપવાની પ્રદેશ સંગઠનો-એકમોને સૂચના આપવી, કોરોનાના કપરા...
ધીરુ મેરાઇએ તેમના પત્રમાં ધર્મ જ નહિ, વિજ્ઞાન પણ ધંધો બની રહયું છે એવો ઉલ્લેખ કરતાં લખ્યું છે વાત જીવતાં શીખવાની છે...
આજનો યુવાન વ્યસનની ખાડીમાં કેમ દોરાઈ રહ્યો છે? શું તેમને ખબર નથી કે આ વ્યસન શરાબ, ચરસ વગેરે તેમની જિંદગી નર્ક બનાવી...
કીડનીના દર્દથી પિતાની વેદનાથી વાકેફ એવા સુરતી મોઢ વણિક સમાજના અથક સેવાધારી નિલેશભાઇ માંડલેવાલા સાહેબે જીવન માનવસેવા માટે સમર્પિત કરી દીધું છે....
આપણા મહાન દેશ ભારતમાં, કુદરતી સ્રોતો, આપણને કેમ ઓછાં પડે છે? પાણી, વીજળી, અનાજ વગેરેની આપણને કેમ અછત વર્તાય છે? પહેરવાનાં કપડાં,...
હમણાં ગુજરાત સરકારે કોરોનાને કારણે ગુજરાત રાજ્યમાં જે નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં તેમાં થોડી છૂટછાટોની જાહેરાત કરી છે, જેથી પ્રજા થોડી ઘણી...
સુરત જેવા આધુનિક સગવડો ધરાવતા શહેરોમાં 2/3 ઈંચ વરસાદ એકધારો પડે એટલે રસ્તાઓ ઉપર ઠેર-ઠેર પાણીનો ભરાવો થાય છે.જેના કારણે લોકોને અને...
અમદાવાદ રાજ્યની જુની રાજધાની દરિયાપુર જિમખાનામાં ‘જુગારનગરી’ પકડાઈ? ક્યારથી કાર્યરત હશે કે તેના સંચાલકે દેશના નેતાઓ 20 IPS ના ફોટાઓ લટકાવેલા એ...
વડા પ્રધાન બન્યા પછી મુદત ધરાવતું કંઈક નવું કરવાના ઉત્સાહમાં નોટબંધી જેવો વ્યાપક અને અજાણી અસર ધરાવતો નિર્ણય તેમણે એકલપંડે લઈ પાડયો...