તા.૧૪ ઓગષ્ટ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ જો પુનર્જન્મ હોય તો ‘ એ શીર્ષક હેઠળનું શ્રી એન. વી. ચાવડાનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમની વાત તદ્દન...
હાલમાં આપણા દેશમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં હોબાળો હોવો એ સામાન્ય વાત છે. આ સત્રમાં પણ અત્યાર સુધીમાં ઘણા કલાકો...
ભારતને આઝાદ થયે ૭૪ વર્ષ પૂરાં થઇ ગયાં છે. લોકોની, લોકો વડે અને લોકો માટેની આઝાદીની પરિકલ્પના શું ખરેખર સાકાર થઇ છે...
મનુષ્યનો જો પુનર્જન્મ હોય તો તમામ ધર્મોના મનુષ્યોનો પુનર્જન્મ થાય જ. કારણ કે પુનર્જન્મ એ કુદરતી ઘટના કહેવાય. કોઇ ધર્મના લોકો તેને...
પેટ્રોલનો ભાવ લીટરે સો વટાવી ગયો છે તો પણ શહેરોમાં કારો ઓછી થઈ નથી. અખબારોમાં રોજ આ માટે બુમરાણ હોય છે. ફોટાઓમાં...
આજે એક બાજુ આપણે આઝાદીનો મહોત્સવ મનાવીએ છીએ અને બીજી તરફ લોકશાહીના ધજાગરા ઉડાવીએ છીએ. લોકોએ પોતાના મતદાનથી ચૂંટેલા, લોકોને સંસદમાં વિશ્વાસથી...
તાજેતરમાં કોઈ સાંસદ, શ્રી મનોજ ઝા નો સંસદમાં રજૂઆત કરતો વીડિયો મને વ્હોટ્સ પર મળ્યો. આ સાંસદ કોઈ પક્ષની રજૂઆત નહોતા કરતા,...
સામાન્ય રીતે પોલીસ પ્રજાનો રક્ષક છે. પરંતુ જયારે રક્ષક જ ભક્ષક બને તો શું કરવું. હાલમાં જ વડોદરા રૂરલમાં એસ.ઓ.જી.માં પોલીસ ઇન્સ્પેકટર...
રાષ્ટ્રપ્રેમ વિનાનો નાગરિક ખુશ્બૂ વિનાના ફૂલ સમાન છે. લોકશાહી દેશોના લોકો રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાયેલા હોય છે. ‘હુબ્બુલ વતન મિનલ ઇમાન’ અર્થાત્...
વર્ષો વહી જશે અને તહેવાર પણ આવીને જશે. જન્માષ્ટમી, ગણપતિ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી તહેવારોમાં બેફામ નહીં બનતા નિયંત્રણમાં રહીને ઉત્સવ મનાવજો. વિતેલા...