૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના દિવસે ટીયાનજીનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મીટીંગ પુરી થઈ. આ મીટીંગની સૌથી મોટી ફલશ્રુતી એ થઈ કે...
સુરતમાં આજે ચોથા વર્ગના કર્મચારીઓ મોટે ભાગે PPP ધોરણે કામ કરે છે. તેનું મુખ્ય કારણ શું બજેટ છે? મહાનગરપાલિકાની કચરાગાડી બાગાયત માટેની...
નેશનલ હાઇવે નં ૪૮ જે પહેલાં ને.હા.ન.૮. દિલ્હી રોડથી ઓળખાતો હતો, જે મુંબઈથી દિલ્હી દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે, ખાસ તો સુરતથી...
આપણા દેશમાં અનેક મહાન લોકો થઈ ગયા કે જેમનાં જીવનમાંથી આપણે પ્રેરણા લઈએ છીએ. એવી જ એક મહાન વિભૂતિ એટલે દાદાભાઈ નવરોજી....
રોજે રોજ છાપામાં, રેડિયોમાં, વરસાદ ગાજતો રહે છે. વિશ્વભરમાં વરસાદના રેકોર્ડ તૂટતા રહે છે. જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ, આ તે...
આપણે શાંતિથી બેઠા હોઇએ અને શાળાના વિચારો આવતા જ એ શારદામાતાનાં સ્થાનને ભાવપૂર્ણ વંદન કરવાનું મન થાય. અહીંથી જ બાળકોના ઘડતરનો પાયો...
ભારતના સંવિધાનમાં લોકશાહી સમાજવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જે ગંદા મૂડીવાદને નકારે છે, આમ જનતાની સૌથી અગત્યની આવશ્યકતા શિક્ષણ અને સ્વાસ્થ્ય સારવાર...
એક સમજશક્તિ માટે કહેવાય છે કે, ભૂતકાળ ભૂલવા માટે હોય, ભવિષ્ય નિહાળવા માટે હોય અને વર્તમાન માણવા માટે હોય. પરંતુ માનવી સંપૂર્ણપણે...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે....
તા.૧૧/૦૮/૨૫ – સાંજનાં પાંચ વાગ્યે તારકોટરા વાળા નવા માર્ગેમાં વૈષ્ણોદેવી પહાડ પર ચઢવાનો પ્રારંભ કર્યો અને વરસાદની શરૂઆત થઈ. અવિરત પડતા વરસાદમાં...